SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ખરતરગચ્છીય મુનિ ક્ષમાકલ્યાણની સં. ૧૮૩૦ની ખતર ગચ્છની પટ્ટાવલીમાં એવું કથેલું છે xx "एवं सुविहितपक्षधारकाः जिनेश्वरसूरयो विक्रमतः १९८० वर्ष खरतर विरुदधारका जाताः। અને તે સમયમાં લખાયેલી બીજી પટ્ટાવલીમાં પણ તે સુરિ માટે એમ જણાવેલું છે કે “હંવત્ ૧૦૮૦ ટુર્જમા-- सभायां ८४ मठपतीन् जित्वा प्राप्तखरतरविरुदः। આમાં ત્રણ હકીકત આવે છે -(૧) પાટણમાં જિને-- અએિ દુર્લભરાજના રાજ્યમાં તેની રાજ્યસભામાં મઠવાણીને હરાવ્યા. (૨) તે જયથી ખરતર બિરૂદ તેમણે મેળવ્યું. (૩) તે ઘટના સં. ૧૦૨૪માં કે સં. ૧૦૮૦માં બની. આ ના સંબંધમાં વિશેષ પ્રાચીન પ્રમાણે કેવા પ્રકારના મળે. કિન જિનેશ્વરસૂરિના પટ્ટધર જિનચન્દ્રસૂરિના શિષ્ય. પારિના શિષ્ય સુમતિ વાચકના શિષ્ય મુનિ અને મહાવીરચરિય પ્રાકૃત ભાષામાં સં. ૧૧૩૯ માં ( મારિના ત્રિપષ્ટિશલાકા પુરુષચરિત્રના દશમાં. પર આવેલ સંસ્કૃતમાં મહાવીરચરિત્ર રચાયું તે પહેલાં) છે પણ કર્યું તેમાં છેલ્લી પ્રશસ્તિમાં કહ્યું છે કે –વર્ધમાન કવિ બે શિષ્ય હતા. પ્રથમ જિનેશ્વરસૂરિ અને બીજા ‘તારિ, અને q રમો. સિનિત્તે HIT પડ્યો . રા(રા) રાદુન્નત કાવા |
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy