SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વવા + ૩૦ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ [ પાઠાંતર સારો વાગો, નિમi] સાદુરંત ગાથા !! हिमवंताओ गंगुब्ध, निग्गया सयलजणपुजा। अण्गो य पुण्णिमाचंद सुंदरो-बुद्धिसागरो सूरी। [પીટર્સને રિપિટ, ૩; ૩૦૬ પી. ૫,૩૩] અર્થ–પ્રથમ શિષ્ય જિનેશ્વરસૂરિ બુદ્ધિમાન સમર્થ હતા, તે ધવલગુરુના સારમાંથી ખરતર (પાઠાંતર–નિર્મલ) સાધુ સન્તતિ થઈ. જેમ હિમવન્તમાંથી સકલ જનને પૂજ્ય એવી ગંગા નીકળી તેમ; બીજા શિષ્ય તે પૂર્ણિમાના ચન્દ્ર જેવા સુંદર બુદ્ધિસાગર સૂરિ થયા + | [આ ગ્રન્થ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર-ફંડના પ્રખ્યાંક ૭પ તરીકે પ્રકટ થઈ ગયો છે તેમાં ઉપરની ગાથામાં “રાને બદલે સુવિદિવા નિમંત્રા'g] એમ છાપેલું છે.] ઉક્ત જિનેશ્વરસૂરિના શિષ્ય નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચન્દ્રસૂરિના (પ્ર)શિષ્ય દેવભદ્રસૂરિએ. આ ગાથાયુગલને વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે, પ્રથમ શિષ્ય શ્રીજિનેશ્વરસૂરિ થયા કે જેઓ ભવ્ય જેને સંસારસમુદ્રથી તારવાને વાહણના સમાન હતા, હૈયૌદર્ય આદિ અનેક ગુણોથી અત્યંત સારતા (પ્રધાનતા) વાળા અને ધવલ (ઉજ્જવળ) આચારવાળા એવા તે આચાર્ય છીથી, જેમ હિમવાનું પર્વતમાંથી સકલજનને પૂજ્ય એવી ગંગા નદી નીકલી છે. તેમ ખતર (અત્યંત કોર) યા નિર્મલ આચારવાળા સાધુઓની સંતતિ (પરંપરા) થઈ, અને બીજા શિષ્ય તે પૂર્ણિમાના ચંદ્ર સમાન સુંદર એવા બુદ્ધિસાગરસૂરિ થયા. (ગુ. સં. સં). પાર્શ્વનાથ ચરિત્રકાર આચાર્ય દેવભદ્ર અને મહાવીર ચરિત્રકાર મુનિ ગુણચંદ્ર એ વિભિન્ન વ્યક્તિઓ નથી; પરંતુ દીક્ષાનું નામ એમનું ગુણચક હતું, અને આચાર્ય થયા પછી એમનું જ નામ દેવભદ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ ચમેલ છે; એમ બે નામ હેવા છતાં રૂઃ વ્યક્તિ એકજ છે. (ગુ. સ.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy