________________
૧૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અમને સૂચન કરશે તે દ્વિતીય આવૃત્તિમાં એ ત્રુટિઓને દૂર કરવાનો યથાસાધ્ય પ્રયાસ અવશ્ય થશે.
આભાર પ્રદર્શન
આ ગ્રન્થના નિર્માણ અંગે અમને અનેક ઈષ્ટ મિત્રે તરફથી વિવિધ પ્રકારની સહાયતા મળી છે, આથી અમે અમારા તમામ સહાયકે પ્રતિ ધન્યવાદપૂર્વક હાર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ. જૈન સાહિત્યના ધુરંધર લેખક શ્રીયુત, મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ., એલ.એલ. બી. (વકીલ, હાઈકોર્ટ, મુંબઈ)ને અમે હાર્દિક આભાર માનીએ છીએ, એમણે અમારા આગ્રહને વશ થઈ અનેક કાર્યોમાં રચ્યાપચ્યા હોવા છતાં અમને વિદ્વત્તાપૂર્ણ વિસ્તૃત પ્રસ્તાવના લખી મેકલી. રાજપૂત ઈતિહાસના અમર લેખક વિશ્વવિશ્રત પરમ શ્રદ્ધેય મહામહોપાધ્યાય રાયબહાદર પંડિત ગૌરીશંકરજી હીરાચંન્દજી ઓઝા મહદયે વૃદ્ધાવસ્થામાં, શારીરિક અસ્વસ્થતા હોવા છતાં પણ પિતાની અમૂલ્ય સમ્મતિ પ્રદાન કરી અમને અનુગ્રહીત કરેલ છે. અમને નથી સમજાતું કે આ બંને વિદ્વાનો ક્યા શબ્દમાં આભાર માની શકાય!
અમને કહેતાં અવર્ણનીય હર્ષ થાય છે કે વિર્ય (સંપ્રતિ ઉપાધ્યાય) શ્રી લબ્ધિમુનિજી મહારાજે આ ગ્રન્થના આધારે સૂરિજીના ચરિત્રની સંસ્કૃત કાવ્યરચના કરી દીધી છે, જે માટે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. ' ગણાધીશ શ્રીહરિસાગરજી, તથા પ્રવર્તક સુનિ શ્રીસુખસાગરજી, વિદ્વદ્વર્ય શ્રીલધિમુનિજી, બા પૂરણચન્દ્રજી