SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શિમ વકતવ્ય સમયનું પાનું એક ચિત્ર શ્રી પ્રત્યજી શ્રીજિન - - - - - - - - - - - - - - - ૧૫ - અરિજી રિજીની મૂર્તિ કે જે (બિકાનેર-નાડાટાની ગવાડમાં) શ્રીષદેવજીના મંદિરમાં છે. અને લેખ બારમા પ્રકરણના અંતિમ ભાગમાં આપેલ છે, તેને સુંદર છે આ પુસ્તકમાં આપવામાં આવેલ છે, પરંતુ સ્થળની વિષમતાને કારણે ફાટામાં શિલાલેબની પ્રતિકૃતિ નથી આવી શકી. અષાઢી ઇન્ડિકાનું મૂળ ફરમાન કે જે અમને પં. પ્ર. યતિવર્ય ર્યમલજીની કૃપાથી પ્રાપ્ત થએલ છે. તેને કેટ પરિપિટમાં લગાવી દીધું છે. લખન ભંડારમાંથી બાવવા બદલ અમે યતિજીને આભાર માનીએ છીએ. બાનું. રાજયવીર્થ વિષયક ફરમાન (મૂળ) શેખેળ કરવા છતાંય નથી મળી રહ્યું. પણ એનો અનુવાદ બિકાનેર જ્ઞાન ભંડારને પત્ર પરથી નકલ કરી પરિશિષ્ટમાં પ્રકટ કરેલ છે. સંભવ છે કે મૂળ ફરમાન મળે તે કંઈક સારા પ્રકાશ પડે. બીજું ફરમાને તપાસ કરવા છતાંય નથી મળી શકયાં. એના કારણમાં એક કારણ એ પણ છે કે સૂરિજીના પછી ખેતર માં ત્રણ શાખા(ગર)દ થઈ ગયાં-(૧) જિનસાગરિ. (૨) જિનગર (૩) જિનમહેન્દ્ર આપી સમય અહીં તહીં વેર વિખેર થઈ ગઈ છે. એથી એને પત્ત લગાવો મુશ્કેલ બની ગયું છે. રાધનપુર છીચન્દ્રસૂર (સં. ૧૮૩૪–૧૮૫૬માં જેસલમેર . ૦િ હજાને કહેલ પત્ર પરથી માલુમ પડે છે કે - મા સહીત કેટલાંય ફરમાન મોજ હતાં. પત્રને શિક ભાગ છે ઉન કરીએ. છ ના પરથી
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy