SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ જ્ઞાનભંડારના હસ્તલિખિત ગ્રન્થાની સૂચિ છે ... માસના અથાગ પરિશ્રમને અંતે તૈયાર કરતા સમયે પણ ઐતિહાસિક શાષ-ખાળ, અધ્યયન તેમજ સહાયભૂત થાય તેવા અન્યાન્ય ગ્રન્થા જોવાનું ચાલુજ રાખ્યું. પરિણામે શુદ્ધિ તેમજ વૃદ્ધિદ્વારા પાંચ વર્ષની શેષખાળના ફળ સ્વરૂપે જિનચંદ્ર સૂરિજીરૂપી ચમાની ૧૬ કલાઓના સૂચક એવા ૧૬ (મૂળ) કરમાએ અને ૧૬ પ્રકરણેામાં વિસ્તૃત એવા આ મહાન ગ્રન્થ કે જે આટલા માટા થવાની કોઈ સંભાવનાજ નહાતી— આજ અમે અમારા પરમસુદ વાંય સમક્ષ પેશ કરતી વેળા પરમહર્ષ અનુભવીએ છીએ. પ્રયુક્ત સામગ્રીની પ્રામાણિકતા સૂરિજીના જીવનની અધિકાંશ તમામ વાતા અમે એ તે કાળે લખાએલ વિશ્વસનીય પ્રમાણેાના આધારે આલેખેલ છે. વિહારપત્ર, ગહુલિયા આદિ અધિકાંશ સામગ્રી અમારા સંગ્રહમાં મૌજુદ છે, પ્રથમ તા અમારા એવા વીચાર હતા કે આ ગ્રન્થની તમામ સાધન સામગ્રીને પરિશિષ્ટમાં પ્રક્રેટ કરવી, પરન્તુ એ વિચાર છેવટે માંડી વળાયા. કેમકે એમ કરવા જતાં મૂળગ્રન્થથીએ પરિશિષ્ટ વધુ લખાઇ જાય-કે જે ગ્રન્થને માટે શાભાસ્પદ ન ગણાય. એથી કરીને પ્રમાણુ સાક્ષાત્કારના નિમિત્તે ફ્રુટનેટમાં અવતરણહ કેટલીક આવશ્યક સામગ્રી પરિશિષ્ટમાં આપી છે જ્યારે રાસ અને ઉપયાગી ગહુલિયા ‘ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ'માં પ્રકટ કરેલ છે. ઘટનાઓને ક્રમાનુસાર આલેખવામાં એ વિહાર પત્ર કે જે અમારા સગ્રહમાં છે, તે ભારે સહાયક નીવડેલ છે; ને સત્ય જણાવીએ તા એના વિના સંવત્સરાનુક્રમે જીવન આલેખવુ' સર્વથા અસંભવજ નીવડત. પ્રથમ વિહારપત્ર તેજ કાળનુ” લખાએલ છે; એ જરિત, જીણુ આદર્શ નષ્ટ ન
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy