SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિ! વક્તવ્ય ૧૧ થઈ વ્યય એટલા ખાતર એનુ ચિત્ર અમે પરિશિષ્ટમાં લગાવ્યુ છે. આથી વાચકે ને છત્રુ પ્રથમાદર્શનાં સાક્ષાતન થો, અને સાથે સાથે અમેએ લખેલ વાર્તાની સત્યાર્થતા સમજવામાં સુગમતા સાંપડશે. આ વિદ્યુાર પત્ર એક ખાસ કારણને લઇ અત્યંત મહત્વપૂર્ણ છે, અને તે એ કે એમાં મંત્રીશ્વર ક ચન્દ્રજીને મૃત્યુસમય મોજુદ છે, કે જે ઇતિહાસની સામાન્ય દુનિયાને ઉપલબ્ધ નથી. દ્વિતીય વિહાર પત્ર અમારા ખ્યાલોતાનુસાર કવિ રાજલાભ કે એમના શિષ્યે આલેખેલ છે, તેના લેખન સમય અઢારમી શતાબ્દીના પૂર્વાધ ઇં, આથી પ્રાચીનતાને હિસાબે આ પત્રથી પણ અધિક પ્રામાણિક હોવાથી પ્રથમ પુત્રને અમે વિશેષ ઉપયોગ કર્યા છે, ઇટ્યું પ્રકરણ ‘અકબર આમન્ત્રઝુ' અધિકાંશે અકબર પ્રતિબંધ રાસ'ના આપારેજ લખેલ છે, જેની મૂળ પ્રતિ, હર્તાની રવલિખિત ઉ. શ્રીયદ્રજી ગણના ભંડાર (બિાનર)માં સૌજ્જ છે, અને અમે એ એને ‘ઐતિહાસિક જૈન કાવ્ય સઅહુમાં પ્રકાશિત કરેલ છે. ામચન્દ્રવ શ પ્રબંધવૃત્તિની અમે પૂરેપૂરી સહાયતા લીધી છે, કેમકે માં બહુ વિશેષ સામગ્રી -એ સૌથી અધિક પ્રાંચીન (રચના સંવત ૧૬૫૦-૫૫)અને વિશ્વસનીય છે; વળી સૂરિજીની .. ×ા મન્ધની હસ્તલિખિત પ્રત અને નિકૃપાચન્દ્ર નાન ભારબંકાનેર માંથી પ્રાપ્ત ધ' હતી, પરન્તુ પ્રતિ અમૃ ટેકાથી આ ધમાં એનાં જે અવતરણ (પ્લે) આપવામાં બાવ્યો. એમાંય અહિં રડી જવા પામી છે, બીછ પણ દ્રષ્ટિ દેખ તેમજ દદેવની સ્ત્રીના શૈાધન પુરનું હા–શુદ્ધિ પત્ર તૈયાર કરી આપવામાં આવેલ છે (જેથી હિંદી સકરણમાં બાનું સાધન ધાય, કિંતુ આ ગુજરાતી સકરમાં ૬. નાંધાયું ધન દી લેવા યાન પા
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy