________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨૫૩
ચરણપાદુકા પણ છે. ત્યાં દર વરસે ભાદરવાસુદ ૨ ના રાજ મદિરમાં દૂધની વર્ષા થાય છે, એ પ્રત્યક્ષ ચમત્કાર છે. ચેાગીએ લાવેલ મહાદેવજીનું 'દિર પણ અરણેાદ પામે વિદ્યમાન હાવાનું સંભળાય છે. ×
એકવાર સૂરિજી ગાઢવાલ (બાડમેર આસપાસના)પ્રદેમાં પધાર્યાં, ત્યાંના શ્રાવકોને ધાર્મિક તત્ત્વાથી અભિન્ન અને વિવેક હી જોઈ ધમ બેધ આપ્યા, અને શૌચ પ્રવૃત્તિથી રહિત એવા તે પ્રદેશના બધા શ્રાવક સમાજને શૌચવૃત્તિમાં ચેાજિત કર્યાં, એટલે આ પ્રસંગની એક કહેવત તે પ્રદેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ જે આજેય પ્રસિદ્ધ છે: જિનચન્દ્રસૂરિ આમે ભલેજ અવિયે, સાઠે વરસે હાથમે પાણી લિરાવિયે.”
"
એકવાર સૂરિજી સેવાવા નામના ગામે પધાર્યાં, ત્યાંના સ ંઘે એમનુ` ભારે સ્વાગત કર્યું, એ નગરમાં મહધિક ચાપડા ગોત્રીય ધન્નાશા નામના શેઠ રહેતા હતા, સંતાન ન હેાવાથી તે સદા ઉદાસીન રહેતા હતા. સૂરિજીના સામર્થ્યને જાણી એમણે પેાતાનું દુઃખ સૂરિજી મ ંને કહી બતાવ્યું, સૂરિજીએ કહ્યું કે ધર્મ જ ઇચ્છિત વસ્તુને આપવાવાળા છે, માટે નિ:શક બની અધિકાધિક ધર્મારાધના કરો, કે જેથી આલેાક અને પરલેાક બન્નેનાં કા સિદ્ધ થાય. સૂરિજીના ઉપદેશથી તેઓ વિશેષરૂપે એકચિત્ત ધર્મધ્યાન કરવા લાગ્યા. ક્રમશઃ એમને સાત પુત્રા થયા. એક
×
× આવીજ ચમત્કારિક દંતકથા નાડેાલના મદિર સબંધે જાણીતી છે, એ બાબતમાં વડવા જૈન મિત્રમ`ડળના સમેતશિખર સ્પેશ્યલ ટ્રેન ́ સ્મરણાંક’, અને કાટ્ટુર સ–હેરલ્ડના ‘ઇતિહાસ સાહિત્ય' અંકમાં યોાભદ્રસૂરિજીનું ચરિત્ર જુઓ.