________________
૨પર
: યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, સ સૂરિજીને વિનંતિ કરી, સૂરિજીએ શેષ નાગને આકષી ઉપદ્રવ દૂર કર્યો '' કાપાલિકે સૂરિજી માટે ઈર્ષા ધારણ કરીને પિતાની મંત્ર શકિતથી ગર્વાન્વિત બની સૂરિજીને છેતરવાના અનેક પ્રપંચે રચ્યા અને કરામાત (માંત્રિક ચમત્કાર) બતાવવા સૂરિજી સામે પડકાર કર્યો. સૂરિજીએ મૃદુ વચનેથી શાંતિપૂર્વક સમજાવવાની બહુ કોશીષ કરી, અને એમ પણ કહ્યું, “અહ”
ગીરાજ! આવા મિથ્યા પ્રયત્નમાં છે શું ? આ બધું છેડી પરમાત્માનું ભજન કરો કે જેથી આત્માનું કલ્યાણ થાય.” પરંતુ આ ગીરાજ સીધી વાત માને એવા નહોતા, એમણે તો ઉંટુ અધિકાધિક ઉપદ્રવ કરે શરૂ કર્યો, એટલું જ નહિ પરંતુ કાંઈક ચમત્કાર બતાવી લેકેને ધાર્મિક શ્રધ્ધાથી ચલિત કરવાનું પણ દુઃસાહસ કર્યું. ઘણાં ઘણાં આડેબર રચ્યા, ત્યારે સૂરિજીએ શાસન પ્રભાવનાના હેતુથી સૂરિમંત્રના પ્રભાવથી એના તમામ ઉપદ્રને વિનાશ કરી એનાથીયે અધિક ચમત્કારિક વસ્તુઓ બતાવી શ્રાવકને ધર્મમાં દઢ કર્યા. આથી કાપાલિક પણ સૂરિજીની અસાધારણ પ્રતિભા જોઈ એમને ભક્ત બની ગયે.
એકવાર સૂરિજી અને કેઈગીને મંત્રવિદ્યા સંબંધી વાર્તા-લાપ થતાં કેઈ અપૂર્વ કાર્ય કરી બતાવવાનું નકકી થયું,
એને પરિણામે સૂરિજીએ વડનગરથી જૈનમંદિરને આકાશ માગે ઉડાવી રતલામથી ૧૦ માઈલ પર આવેલ સેમલિયા નગરમાં સ્થાપિત કર્યું, શાંતિનાથજીનું આ મંદિર આજે પણ માલદેશનું એક તીર્થસ્થળ મનાય છે, રપા મંદિરમાં સૂરિજીની