________________
૨૫૦
. . .
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
तत्पुत्र सा० अमीपाल भार्या अमोलकदै पुत्ररत्नेन सा० लाखाकेन । भार्या लखमादे लाछलदे पुत्र सा० चन्द्रसेन पूनसी सा० पदमसी प्रमुख पौत्रादि परिवार सहितेन श्री. पाश्च विम्ब अष्टदल कमल सपुटसहित कारित, प्रतिष्ठित श्रीशत्रुजयमहातीथे श्रीवृहत्खरतरगणाधीश श्रीजिनमाणिक्यसूरि पट्टाल कारक, श्रीपातिसाहप्रतिबोधक युगप्रधान श्री. जिनचन्द्रसूरिभिः ॥ पूज्यमानं चिर नंदतु । आचन्द्रार्क ॥ (અષ્ટદલકમલ પર શ્રી મહાવીરજીના (વેદોના) મંદિરમાં, બીકાનેર)
શ્રી શત્રુંજય મહાતીર્થની એમણે કેટલીય વાર યાત્રાઓ કરી હતી, અને ત્યાં એમના ઉપદેશથી ખરતરગચ્છના સાથે ઘણું નવા મન્દિર બંધાવ્યાં હતાં.x ઉપરાંત બીજા પણ સૌરીપુર, હસ્તિનાપુર, ગિરનાર, આબું, આરાસન, રાણકપુર, વરકાણા, શંખેશ્વર આદિ ઘણા તીર્થ સ્થળે યાત્રાઓ કરી હતી, જેનો ઉલ્લેખ પા રત્નનિધાનકત ગીત અને અપૂર્ણ મટી ગહું લીમાં છે.* સ્વર્ગીય ગુરુદેવ શ્રીનિજદરા સૂરિજી અને જિનકુશલ સૂરિજી શાસન સેવામાં આપને પૂરે સાથ આપતાં, તે હંમેશાં હાજરાહજૂર રહેતાં.
સૂરિજીએ રચેલાં કેટલાંક સ્તવને પણ અમોને મળેલ છે. સૂરિજી અત્યંત ઉચ્ચ ચાસ્ત્રિવાળા અને પરમ નિઃસ્પૃહી હતા. એમને કઈ પ્રકારનો અનુચિત પ્રતિબંધ નહોતે. કહેવાય છે કે એક દિવસ બીકાનેરમાં જ્યારે તેઓ ભગવતીસૂત્ર વાંચતા.. હતા. ત્યારે એક દિવસ વ્યાખ્યાન સમયે સંજોગવશાત કર્મચંદ્રજી હાજર ન થઈ શકયા. સૂરિજીએ વ્યાખ્યાન વાંચવું,
૪ પરિશિષ્ટ (ધ) માંની પ્રશસ્તિ જુઓ. * આ બન્ને ગીતો “એ. જે. કા સંગ્રહમાં છપાયેલ છે. “