SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત શ્રાવક ગણ - ૨૩૯ - - - અજાયબદે સાથે આવ્યા હતા, જેને ઉલ્લેખ સં. ૧૬૮૧ માં રચાએલ શ્રીજિનસાગરસૂરિ રાસમાં આ પ્રમાણે છે – "कुम्भलमेरई जिन थुणि ए, मेवाडई गुण गान । કરપુરાના નિચાણ ૩ “ ળ” ચરૂ માન ૧૪ "लखमीचंद सुत परगडा ए, रामवन्द रघुनाथ । चित्त धरि बंदइ प्रहसमइ ए, अजायबदे सुत साथ ॥ ९५॥" આ અવતરણથી સં. ૧૬૮૦ માં રામચંદ્ર રઘુનાથની અવસ્થા ઓછામાં ઓછી હોય તે પણ ૧૦-૧૨ વર્ષની તો હેવી જ જોઈએ, એથી ગર્ભવતી સ્ત્રી ભાગી ગઈ અને એના. વડે વંશ ચાલ્યાની વાત તદ્દન કહિયત અને અર્થ વગરની છે. (૫) અમને જ્યાં સુધીની વંશાવલી મળી છે, એમાં “ભાણ કેઈ ઉલ્લેખ નથી. મંત્રીશ્વર કર્મચંદ્રના જીવનચરિત્ર પરથી એમના અનેક સગુણે અને અસાધારણ બુદ્ધિ વૈભવને પરિચય મળે છે. એમના વંશજો હાલમાંય ઉદયપુર રાજ્યના ઉચ્ચ પદાધિકારી અને પ્રતિષ્ઠાસંપન્ન છે, એમને વિષે વધુ જાણવા માટે એક સવાલ જાતિક ઈતિહાસ” જે જોઈએ. હવે સૂરિજીના શ્રાવકરત્ન સંઘવી સમજી શિવા” ને સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ –
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy