SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ભકત શ્રાવક ગણ ૨૩૧ બકાનેર જવાની ભૂલ કદાપિ ન કરતા”. તે પછી તરતજ કમચન્દ્રજી સ્વર્ગવાસ પામ્યા, પરંતુ પ્રતિકારપરાયણ મહારાજા રાયસિંહે પિતાની અંતિમ અવસ્થામાં પોતાના વધુ પ્રેમભાજન પુત્ર કુમાર સૂરસિંહને વચ્છાવત પુત્રનો બદલો લેવાની ઈચ્છા પ્રકટ કરી. તે પછી રાજ્ય સિંહાસનારૂઢ બની સૂરસિંહ દિલ્હી ગયા અને કર્મચન્દ્રના પુત્રને અત્યંત વિવાસમાં લઈ બિકાનેર લઈ આવ્યા. મહારાજાએ એમને સન્માન પૂર્વક મંત્રી પદે નિયુક્ત કર્યા, કેટલાંક (૨-૪-૬) માસ તે ખૂબ કૃપા બતાવી. એક વખત મહારાજા સ્વયં એમની હવેલી પર પધાર્યા, વચ્છાવત ભાઈઓએ એક લાખ રૂપિયાને ચેત કરી એમને સન્માન્યા. એ પછી એક દિવસ રાત્રિને સમયે સૂરસિંહજીના ૩૦૦૦ સિપાહીઓએ એમનું મકાન ઘેરી લીધું. તેઓ બંને ભાઈઓ ભારે વેર બહાદુર હતા, એટલે પિતાના પાંચ સૈનિકે સાથે સામનો કર્યો, પરંતુ રાજ્યની વિશાળ શક્તિની સામે ટકી રહેવું મુશ્કેલ જણાતાં પિતાના તમામ પરિવારને મારી પિતે જોહર કરી વીરગતિને પામ્યા. એમના કુટુંબની એક ગર્ભવતી સ્ત્રીએ રઘુનાથ સેવકને સાથે લઈ ભાગીને શ્રીકરણ માતાના મંદિરમાં જઈ આશરે લીધે, ત્યાં • રાજ્યના નિયમાનુસાર એને રક્ષા મળી અને ત્યાંથી પિતાના પિયર ઉદયપુર ચાલી ગઈ. એના પુત્ર “ભાણથી વંશપરંપરા ચાલી જે આજેય ઉદયપુરમાં આબાદ છે. મહાજન વન મુક્તાવલીમાં” મહે. રામલાલજી ગણિ લખે છે કે એમનો રગતિયે નામને કર આ યુદ્ધમાં ખૂબ વીરતાથી લડી ખતમ થયે, જે આજે પણ “રિગતમલજી’
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy