________________
ભકત શ્રાવક ગણ : :
૨૨૯ લખ્યા છે. એમણે ફધિ તો સામપુર*લાહોર સાંગાનેર આદિ અનેક સ્થાનમાં શ્રીજિનકુશલ સૂરિજીના સ્તૂપ બનાવી એમની - ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. જુઓ, ઉપાધ્યાય વિનયસાગર સંપાદિત “પ્રતિષ્ઠા લેખ સંગ્રહ લેખાંક ૧૦૭૦ |
વાચક ગુણવિનયજીએ “કર્મચન્દ્રવંશ પ્રબંધ” ની વૃત્તિ એમના આગ્રહથીજ રચી હતી. +
શ્રી જનકૃપાચન્દ્ર સૂરિ જ્ઞાનભંડારસ્થ પટ્ટાવલીમાં સં. ૧૬૫૩ ના દુષ્કાળમાં મંત્રીશ્વરે દાનશાળા ખેલી અનાથની 'રક્ષા કર્યાને ઉલ્લેખ આ પ્રમાણે છે –
मंत्रो करमचन्दई पत्रीलई नई* विपनई गामि गामि सत्रकार (दानशाळा) मंडावी पृथ्वी डुलती राखी, पतिसाह
X“બ્રીતોસીમપુર, વાવતિદ્દાનપ્રધાનપુર | શ્રીનંત્રિરાત્ર શરિત-વિનવુરારતૂતરશે | ૬ ”
(કર્મચન્દ્ર વંશ પ્રબંધ) + “ શ્રીકા --હેશે સનુન યુઝરો ”
(કર્મચન્દ્ર મં૦ નં૦ પ્રબંધ વૃત્તિ) * કવિવર સમયસુંદરજી સ્વકૃત કલ્પલતા વૃત્તિની અંતિમ પ્રશસ્તિમાં
લખે છે કે“યારે વિઝ રવિવ:, શ્રાદ્ધો મવદીતિમાના. येन श्रीगुरुराजनन्दिमहसि, द्रव्यव्ययो निर्म मे ।। જોટેક યુગઃ શાનિ(), સુમિક્ષા
સત્રારવિધાનતો વદુરના નવા ચેન જ છે ૬૦ છે : .. અને અકબર પ્રતિબોધ રાસ, જિનરાજસૂરિ રાસ, જિનસાગરસૂરિ - રાસ તેમજ ઘણું ગહુલિયામાં મંત્રીશ્વરના સુકૃત્યેનું વર્ણન છે. એ હસિક જૈન કાવ્ય સંગ્રહ” માં આ રાસાઓ છે.