SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ભકત શ્રાવક ગણ : : ૨૨૯ લખ્યા છે. એમણે ફધિ તો સામપુર*લાહોર સાંગાનેર આદિ અનેક સ્થાનમાં શ્રીજિનકુશલ સૂરિજીના સ્તૂપ બનાવી એમની - ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. જુઓ, ઉપાધ્યાય વિનયસાગર સંપાદિત “પ્રતિષ્ઠા લેખ સંગ્રહ લેખાંક ૧૦૭૦ | વાચક ગુણવિનયજીએ “કર્મચન્દ્રવંશ પ્રબંધ” ની વૃત્તિ એમના આગ્રહથીજ રચી હતી. + શ્રી જનકૃપાચન્દ્ર સૂરિ જ્ઞાનભંડારસ્થ પટ્ટાવલીમાં સં. ૧૬૫૩ ના દુષ્કાળમાં મંત્રીશ્વરે દાનશાળા ખેલી અનાથની 'રક્ષા કર્યાને ઉલ્લેખ આ પ્રમાણે છે – मंत्रो करमचन्दई पत्रीलई नई* विपनई गामि गामि सत्रकार (दानशाळा) मंडावी पृथ्वी डुलती राखी, पतिसाह X“બ્રીતોસીમપુર, વાવતિદ્દાનપ્રધાનપુર | શ્રીનંત્રિરાત્ર શરિત-વિનવુરારતૂતરશે | ૬ ” (કર્મચન્દ્ર વંશ પ્રબંધ) + “ શ્રીકા --હેશે સનુન યુઝરો ” (કર્મચન્દ્ર મં૦ નં૦ પ્રબંધ વૃત્તિ) * કવિવર સમયસુંદરજી સ્વકૃત કલ્પલતા વૃત્તિની અંતિમ પ્રશસ્તિમાં લખે છે કે“યારે વિઝ રવિવ:, શ્રાદ્ધો મવદીતિમાના. येन श्रीगुरुराजनन्दिमहसि, द्रव्यव्ययो निर्म मे ।। જોટેક યુગઃ શાનિ(), સુમિક્ષા સત્રારવિધાનતો વદુરના નવા ચેન જ છે ૬૦ છે : .. અને અકબર પ્રતિબોધ રાસ, જિનરાજસૂરિ રાસ, જિનસાગરસૂરિ - રાસ તેમજ ઘણું ગહુલિયામાં મંત્રીશ્વરના સુકૃત્યેનું વર્ણન છે. એ હસિક જૈન કાવ્ય સંગ્રહ” માં આ રાસાઓ છે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy