SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ખેલીનેજ બેસી ન રહ્યા, પણ તે સમયેજ એમણે મત્રીશ્વરને પેાતાની પરિષદના સામાજિક લેાકેાના અધ્યક્ષ ખનાવ્યા, અને ખુદ પેાતાના હાથી અને સેાનાનાં આભૂષણેાથી સુસજ્જિત શિકારી ઘેાડા અર્પણ કર્યાં, એટલુંજ નહીં, પરંતુ થાડાજ દિવસેામાં તેઓ સમ્રાટના એટલા બધા વિશ્વાસપાત્ર ખની ગયા કે સમ્રાટે મ`ત્રીશ્વરને પેાતાના ખજાનાના અધિકારી ( ખજાનચી ) અને તાસામપુર નગરના રાજ્યપાલ નીમ્યા, એ પછી મંત્રીશ્વરનું સમ્રાટપુત્ર સલીમના મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન પુત્રીના જન્મટ્ઠષની શાંતિ નિમિત્તે અષ્ટેત્તરી સ્નાત્ર કરાવવું, વા. મહિમરાજજી અને પછી સૂરિજીને સમ્રાટના વિનીત આમ ત્રણથી લાહેાર ખેલાવવું, કાશ્મીર યાત્રામાં સમ્રાટની સાથે મહિમરાજનુ જવું, જિનસિંહ સૂરિજીની પદ્ય સ્થાપનાં સમયે સવા કરાડનું દાન દેવું આદિ અનેક કાર્યોંમાં વિપુલ જૈન ખર્ચ કરી શાસન શાભામાં અભિવૃદ્ધિ કર્યાંનું વિસ્તૃત વર્ણન આ પુસ્તકના ૬-૭ અને ૮ મા પ્રકરણમાં અમે લખી ચૂકયા છીએ, એટલે અહીં એની પુનરૂક્તિ કરવી આવશ્યક નથી. ‘અકબર પ્રતિમાધ રાસ’ થી જાણવા મળે છે કે એમના પ્રભાવ સ વ્યાપી હતા. તમામ દેશના રાજા, અમીર ઉમરાવ, મીર, મલ્લિક, ખાજા અને ખાન બધાયે એમનું બહુમાન કરતા, અને સમ્રાટ અકબર સાથે તે એમની ગાઢ પ્રાતિ ઞધાઈ ગઈ હતી. આ માગતમાં ઐ, જે. કા. સં. રૃ. ૯૧ જુએ. મત્રીશ્વર ખરતર ગચ્છના અનન્ય ભકત હતા. તપાગચ્છીય સુપ્રસિદ્ધ વિદ્વાન સિદ્ધિચન્દ્રજીએ “ ભાનુચન્દ્ર ચરિત્ર ” માં મત્રીશ્વરને “ ખરતરગચ્છ શ્રાદ્ધમુખ્ય ” અને “ભૂભુજમાન્ય” tr '
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy