SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત શ્રાવક ગગ ૨૨૧ મંત્રીએ શત્રુંજય, ગીરનાર પર નવા જિનાલય નિર્માણ કરાવવા દ્રવ્ય મોકલ્યું. રાજા રાયસિહની આજ્ઞ થી સમસ્ત રાજયમાં ચેપવી (અ દમ ચૌદસ પૂનમ અમાવાસ્યા) અને ચાતુર્માસમાં કુંભાર, તેલી આદિને , મનો હિંસાત્મક કુલ વ્યાપાર ત્યાગ કરી સમગ્ર મરુકંડલમાં જડી આદિ વૃક કાપવાનું બંધ કરાવ્યું. સિંધ દેશનું સ્વામીત્વ મેળવી, સતલજ ક, રાવી આદિ નદીઓમાં માછલીઓની હિંસા બંધ કરાવી. ચતુર્વિધ સૈન્યની સહાય વડે હરપાના બાકી રહેલા શક્તિશાળી બલુચિને હરાવી કુલીન બંદીવાનોને છોડાવ્યા, અને પિતાને ઘેર લાવી સત્કાર્યા. મંત્રીશ્વર હરહંમેશ જિનાલમાં નાત્ર પૂજા કરાવતા. ફલવધિ (ફલોધી)માં દાદાસાહેબ શ્રીજિનદત્તસૂરિજી અને શ્રીનિકુશલસૂરિજીના સ્તૂપ બનાવ્યા. મંત્રીધર કર્મચન્દ્રને અલયબદે, જવાદે અને કપુર, નામે ત્રણ સીઓ હતી. એમાંની જવાદે, અાયદે આ બે સ્ત્રીઓથી બે પુત્રરત્ન થયા. (સં. સેળો) પાંત્રીસના દુકાળમાં અનાની રક્ષા અને મરૂ દેશમાં વૃક્ષ છેદન નિષેધ કરવાથી એના પુની ખૂબ વૃધ્ધિ થઈ, જેના ફળસ્વરૂપે કુલદીપક એવા વયની 3 અપી , ર ન કા પંચર જે કરી ને નકી ખ્યા, પુર કાં ૩૬૦૮ માં ડા, તં વ Hi૨ એ નહી બર ઝાન માં રા. ક 1 છેકે : * 1, ૧૧૦૦ મોટી વાત છે ! ' , દેના iી ટાંગાર ઝારા, કપ રવો.” પn વાતમાં રાવ તારા કાન તી . એ મને • કે, પદ - ૮ વર્ષ પૂર્વે બીકાનેરના ભર રે છે : ન (ા, દ ગમે તે કારણે હાલ નથી ! ! !
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy