________________
ભક્ત શ્રાવક ગણ
૨૧૯ પ્રતિમાઓને પુનઃ પ્રાપ્ત કરી મંત્રીશ્વર સ્વસ્થાને લાવ્યા જૈન સંઘ ખૂબ હર્ષ પામે. આ કાર્યથી મંત્રીશ્વરે શાસનની અપૂર્વ સેવા કરી. ફત્તેપુરથી તમામ પ્રતિમાઓ પોતાની સાથે બીકાનેર લઈ આવ્યા અને મહાવપૂર્વક પિતાના ઘરદેરાસરમાં સ્થાપિત કરી
સમ્રાટ અકબરે પ્રસન્ન થઈ વછરાજ વંશજોની મંત્રી પત્નિઓના પગમાં નૂપુર આદિ સેનાનાં આભૂષણો પહેરવાની આજ્ઞા આપીને વછાવતવંશની મહત્તા વધારી. આથી પહેલાં એસવાલ વંશજ “સાધુ-સારંગ”ના ઘરાણાની સ્ત્રીઓ સિવાય ઈનેય માટે આવી આજ્ઞ નહોતી.
તરસમખાને ગુજરાતમાંથી કેટલાય વણિક કેદીઓને લાવેલા, એમને ઘણું દ્રવ્ય આપી મંત્રિએ છોડાવ્યા, જન યાચકોને બહુ દાન દીધાં, શત્રુજ્ય અને મથુરાના જ ચિને ઉદ્ધાર કર્યો. દરેક દેશ, દરેક ગામ, પ્રત્યેક પ્રાંત અને શહેર, ડેડ
| આ વિષયના તત્કાલીન બે સ્તવને મને મળ્યાં છે, અને જે આધારે આ વૃત્તાંત લખેલ છે. આ સ્તવને ભવિષ્યમાં અમારા તરફથી કટ થનાર “બીકાનેર જેન લેખ સંશ”માં પ્રકાશિત થશે.
આ પ્રતિમાઓમાં મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામીની વીસી અતિ જે પણ “વાસુપુજ્ય ના મદિર”માં વિદ્યમાન છે. અન્ય પ્રતિમાઓ ૫ કલાય વર્ષો સુધી ઉકત મદિરનાં રોજ પૂજતી હતી. પાણી આટલી બધી પ્રતિમાનું પ્રજા બંધ મકલ યથા, કે અન્ય કોઈ કે ન સ વિપિનામ દર ભૂમિમાં રબારી દીધી. - પ્રાંને વખતોવખત ઉપદ્રવ ને અડામારી દિ રોગ - પતિ નિત રમવા નર કાટ : 'ના-કર રદ કરવામાં આવ્યા છે. હાલનાંય સં. ૧૯૮૦ - કાન - દિ ને જ ૩. મેરાસર દ ને પૂનઃ દર પધરાવડમાં કરી હતી.