________________
ભકત શ્રાવક ગણ
૨૧૭
કર્યું. મંત્રીશ્વરની આ સેવાથી ખુશ થઈ ગય કલ્યાણડિજીએ એમને મનવાંછિત માંગવા કહ્યું, પરંતુ એમને તે વિભાવ કરતાંય ધમ વધુ પ્રિય હતું, એટલે અન્ય કંઈ ન માંગતાં એમણે યાચના કરી કે (૧) ચાતુર્માસમાં ભારે હલવાઈ, તેલી વગેરે લેક ઘાણે ફેરવવી આદિ પિતાના હિંસાત્મક કાર્યો ન કરે. (૨) વણિક પાસેથી “માલ” નામે જે કર લેવામાં આવે છે તે, અને ચતુર્થાશ જકાત લેવામાં આવે છે, તે ભવિષ્યમાં ન લેવામાં આવે (૩) બકરી, ભેડ, ઉરબ્રાદિના કર ન લેવામાં આવે. નરેશે આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો, તે ઉપરાંત ચાર ગામનો પટ્ટો વંશપરંપરા સુધીને માટે પ્રદાન કર્યો.
દિલ્હી પર આક્રમણ કરવા જતા “ઈબ્રાહીમ મીઝને નાગર પાસે, કુમાર રાયસિંહની સાથે રહી, મંત્રીશ્વરે સંગ્રામ કરી પરાજિત કર્યો. સમ્રાટને મદદ કરવા ગુજરાત પર ચઢાઈ કરી મીઝ મહંમદ હસેન સાથે યુદ્ધ વિગ્રાદિમાં પોતાની નિરુના અને બુધ્ધિવૈભવ વડે સજત સમિયાણા (જિન કુશવાર મનું જન્મ સ્થળ) અને આબૂ પ્રદેશ સર કર્યા. જલાર: - પતિને વશ કરી એને રાયસિંહજીને પગે પાડશે. - આજ્ઞા મેળવી મુગલ સેના વડે આકમિત આ - -! અને યોની પુનઃ સુવ્યવસ્થા કરી. શિવપુરી કરી. દા બંદીજનેને પિતાને ઘેર લાવી સન્માન્યા. . - કવિકલશ, ધ્વજા, અને દંડ ચટા ક - - - વાણના બંદીજનોને રાયસિંહજી (જ. .. . છેડાવ્યા.
સ. ૧૬૩૫ ના મહા લકર ::. ૨ - થી મંદિરે દાનશાળા . , ,