SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ જા શ્રાવક ગણું ૨૧૫ ' જેનો ઉલ્લેખ અમોએ ત્રીજા પ્રકરણમાં કર્યો છે. એમણે પોતાના માતુશ્રીના પુરયા પિષધશાળા નિર્માણ કરાવી, અને ૨૪ વાર બીકાનેરમાં ચાંદીને રૂપિયાની લહાણી કરી હતી. રાય કલ્યાણસિંહજીના તેઓ પ્રધાન મંત્રી હતા, અને હસન કુલીખાન સાથે એમણેજ સંધિ કરી હતી. પવિત્ર તીર્થાધિરાજ શયની યાત્રા કરી પાછા વળતી વખતે મેવાડાધિપતિ મહારાણા ઉદયસિંહે એમને સન્માન્યા હતા. ચતુર્વિધ સંઘ અને કૃતજ્ઞાનની ભક્તિમાં એમણે ખૂબ ધન વ્યય કર્યું હતું. સં. ૧૬૧૧ માં એમના કહેવાથી શ્રીસાધુ કીર્તિજીએ “સમરણ બાલાવબોધ”ની રચના કરી, જેની પ્રતિ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે. એમને સુતાણદેવી, ભાગવતાદેવી અને સુપાદેવી નામે ત્રણ ધર્મપરાયણ પત્નીઓ હતી. મંત્રીશ્વર કર્મચન્દ્ર અને જસવંત એમના પુત્રરત્ન હતા. બાલ્યકાળમાંજ કર્મચન્દ્રની પ્રતિભા દાખવતી હાથપગની * વાવતોની પદ્ય વંશાવલીથી કણવા મળે છે કે મંચ બ, ર છોડયા પછી તેના શતા જસત રાજા રામસિંહ પાસ ર હતા. એક સમયે થરા નગર જીતી લાવવાનું સન્નાટ અકબરે પોતાની રસભામાં બી ફેરવેલું, ત્યારે અન્ય કોઈએ એ ન લઈ વાર રામના માસિ એ બહુ ઝડપ્યું, ને મોટી સેના લઈ યુદ્ધ નિમિતે યા ગયા. આ વખત મંત્રી કર્મચંદના જાતા જસવંત પિતાની રવામિનાકિન અને ક - પશ્ચિય કરાવ્યો, કંથી પ્રસન્ન થઈ મડાગાગાએ એને ના પર “ી પદ” પર નિયુકત કર્યા. જસવ જેવા તાર હતા, જ દાની પણ ના. સાંકર (જાર) ને એમણે ખૂબખૂબ દાન દીધેલ. રર લિમાં તેમનું કહ્યુ કે નારાજગી પાન કાર થવું ૮ નું લખેલ એમની સતત બસ્તમાં બાગકુટરમાં કામ આવશે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy