SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસાર - મંત્રીકાર કર્મચન્દ્ર–એ સવાલ . જ્ઞાતિના પુનીત ઇતિહાસમાં વછાવત વંશની બલિહારી છે. આ વંશની ઉજજવલ કીર્તિકૌમુદીનું વિસ્તૃત વર્ણન “કર્મચન્દ્ર ત્રિ વંશ પ્રબંધ” માં છે. આ વંશના મહાપુરુષનો. બીકાનેર રાજ્ય સાથે રાજ્યની સ્થાપનાથી માંડીને લગભગ દોઢ વર્ષ સુધીના ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. સંક્ષિપ્તમાં આટલું જ કહેવું બસ થશે કે બીકાનેર રાજ્યની સીમાં વૃદ્ધિ અને રક્ષા કરવામાં આ લોકોનો બહુ માટે ફાળે હતો. રાજનૈતિક ક્ષેત્રની સાથેસાથે ધાર્મિક ક્ષેત્રમાં પણ આ વંશની વિભૂતિઓની સેવાઓ વિશેષ ઉલ્લેખનીય છે. ' , , , , વછાવત વંશને જૈન ધર્માનુરાગી બનાવવાનો શ્રેય - તરગચ્છની આચાર્યોને છે, અને એ લેકેએ પણ આ ગચ્છ પરની પૂરતી કૃતજ્ઞતા વરૂપ શ્રધાંજલી સમર્પણ કરીને ગચ્છનું પોતાપરનું અણ રીતસર સ્વીકાર્યું છે. એ વિષે વધુ માહિતી કર્મચન્દ્ર વંશ પ્રબંધ” પરથી મેળવી લેવી. અહીં તે અમે માત્ર સૂરીજીના જીવન સાથે સંબંધ ધરાવનાર મંત્રિ સંગ્રામસિંહજી અને કર્મચન્દ્રજીનો સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ. * મંત્રી નગરાજજી વછાવતના પુત્ર સંગ્રામસિંહજી ખરતરગચ્છ પ્રત્યે ખૂબ ભક્તિ તેમજ અનુરાગ રાખવાવાળા હતા. તત્કાલીન ગચ્છના શિથિલાચારને હટાવી સુવ્યવસ્થા કરવામાં એમની પ્રેરણા મુખ્યત્વે હતી. સ. ૧૬૧૪ માં જ્યારે સૂરિજીએ કિયેદ્વાર કર્યો, ત્યારે એમણે ધર્મકાર્યમાં ખૂબ ધન વાપર્યું હતું, . શ્રીં ન રળાં, સમગ્રyળશાકિનાન્ ! . : - : દ્ધિારમચ, ચેન વિરૂદન હૈ ૨૪ (કમચન્દ્ર વંશ પ્રબંધ).
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy