________________
આજ્ઞાનુવર્તી સાધુ-સાઘ
૧૯ી સ્તુતિ (સં. ૧૬૮૩), વગેરે મળે છે. એમના શિષ્ય ઉદય-. કીતિકૃત પદવ્યવસ્થા ટીકા સં. ૧૬૮૧માં રચેલ ઉપલબ્ધ છે.
(૩) મહિમસુંદર–એમના (૧) શત્રુંજય તીર્થોધ્ધાર કલ્પ ગા ૧૧૬ (સં. ૧૮૬૧ જે. સુ. ૮ જેસલમેરમાં રચેલ) બીકાનેર જ્ઞાન ભંડારમાં છે. (૨) નેમિ વિવાહ (સં. ૧૬૬૫. ભા. સુ. ૯) ઉપલબ્ધ છે. એમના શિષ્ય (1) નયમેરુજી તેમના શિષ્ય લાવણ્ય રત્નના શિષ્ય કેશવદાસજીની એક બાવની (સં. ૧૭૩૬ શ્રા. સુ. ૫ મંગળ ), વિરભાણ ઉદયભાણ રાસ ( સં. ૧૭૪પ વિજયાદશમી નવાનગર ઉપલબ્ધ છે. (ર) જ્ઞાનમેરુજી જેમની ગુણવલી ચૌ. (સં. ૧૬૭૬ આ. ૧૩ વિનયપુર ફતહપુર) અને વિજય શેઠ વિજયા શેઠાણી પ્રબંધ (સં. ૧૬૬૫ સરસા, શેઠ થિરપાલના આગ્રહથી, અમારા સંગ્રહમાંના ગુટકામાં, કાલિકાચાર્ય કથા (ભુવન. મં.), માધવ નિદાન બાળ, કુગુરૂ છત્રીસી વગેરે કૃતિઓ ઉપલબ્ધ છે, મહો. સાધુકાતિજન.. પ્રશિષ્ય “વિમલકીર્તિજીનો પરિચય સ્વરૂપ બે ગીત કરી પાસે છે. જેમાં એમને સ્વગ વાસ સં. ૧૬૯રમાં રકેદ લખ્યું છે. એમના વિમલચંદ્ર શિ. વિયહપના દિ દર વર્લૅનજી (ઘમસી) અઢારમી સદીના એક અટક તિજા-- શાળી વિદ્વાન હતા. વિમલકીર્તિ આદિની જરૂર “ સી” ના ચરિત્રમાં વિશેષ લખીશું.
(૪) કનકસેમ –તેઓ ઉપા.ગ્રાફિકના ગુરુ બ્રાતા. હતા. એમણે ઘણ ચૌપાઈ અને તવન દ રવ છે. i જેમાંની મોટી કૃતિઓ નીચે મુજબ છે.
૧. જઈત–પદ વેલિ (સં. ૧દર રાઈ, ૨, જિ - પાલિત– જિનરક્ષિત રાસ (8. દિકર નાર, અંડું
=