SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ',', યુગપ્રધાન શ્રીજિંનચ દ્રસુરિ ૧૯૦ સ. ૧૬૧૧ ઢીવાલી, સપ્તસ્મરણ માલા૦ ( બીકાનેર મીશ્વર સંગ્રામસિંહની અભ્ય નાથી ), સ. ૧૬૧૮ શ્રા. સુ. પ પાટણમાં “સત્તરભેદી” પૂજા, સં. ૧૬૨૪ વિજયા દશમી, દિલ્હીમાં આષાઢ ભૂતિ પ્રખ” અને “મૌન એકાદશી સ્ત. ( અલવરમાં), સ. ૧૬૩૫ જેઠ સુદ ૩ ભક્તામર સ્તે ત્રાવસૂરિ ( શિષ્ય વચ્છાને માટે સ્વય`લિખિત પ્રતિ અમારા સંગ્રહમાં છે. ', સ. ૧૬૩૬ નાગે। . જનચન્દ્રસૂરિજીના આદેશથી નિમરાજિષે ચૌપાઇ, સ. ૧૬૩૮ અમરસર શીતલજિનસ્ત, શેષનામમાલા (પત્ર ૪ર શ્રીપૂયજીના સંગ્રહમાં ), દેષાવહાર માલાવમેધ અને ઘણા સ્તવન વગેરે... એમના શિષ્ય (૧) વા, વિમલતિલક, (ર) સાધુસુન્દર. (૩) મહિમસુંદર આદિ ઉચ્ચકક્ષાના વિદ્વાના હતા. (૧) વિસતિલકજી –એમના શિષ્ય વિમલકીતિએ રચેલ ૧ દશવૈકાલિક ટએ, ૨ પાક્ષિકસૂત્ર ટખા, ૩ પ્રતિકમણ સમાચારી ટમેા, ૪ ચંદ્રત કાવ્ય (સં. ૧૬૮૧), ૫ ૫૪ વ્યવસ્થા, ૯ જય૬ દડક-ખાલા, છ નવ તત્વ ખાલા., ૮ જીવવિચાર માલા, તિહુઅણુ ખાલા., ૧૦ યશેાધર રાસ, ૧૧ પાક્ષિક મુત્ર ટો, ૧૨ શિનક ખાલા, અને ૧૩ ઉપદેશમાળા ટમેા, ૧૪ પ્રતિક્રમણ 'વિધિસ્તવનાદિ ઉપલબ્ધ છે. ܕ ܝ ܚ ܐ (૨) સાધુસુ ંદર -તે વ્યાકરણના જખરદસ્ત વિદ્વાન હતા. એમની કૃતિઓમાં (૧) ઉક્તિરત્નાકર (સં. ૧૬૭૦-૭૪). (ર) ધાતુરત્નાકર ( સં. ૧૬૮૦ દીવાળી ), (૩) શખ્તરત્નાકર શબ્દપ્રભેદનામમાલા), + આ ત્રણે ગ્રથા શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે. યુકૃિત સંગ્રહ (ઉ. વિનયસાગરના સગ્રહમાં ), ૪ પાર્શ્વ + આ છેલ્લે ત્ર ંથ યશે વિજય જૈન ગ્રંથમાલા બનારસથી છપાઈ ગયેલ છે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy