SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનુવર્તી સાધુ-સંધ ૧૮૭ હતા, જેનું વર્ણન ત્રીજા પ્રકરણમાં આવી ગએલ છે. સૂરિજી એમને માનભરી દૃષ્ટિથી જોતા, અને વખતોવખત સિદ્ધાન્તિક વિષ અને વિધિમાર્ગની બાબતમાં એમને પૃચ્છા કરતા એમણે લખેલા નીચેના ગ્રંથે ઉપલબ્ધ છે - " (૧) સુબાહુસબ્ધિ સં. ૧૬૦૪ શ્રીજિનમાણિજ્યસૂરિ આદેશાત્ ), (૨) મુનિમાલિકા (જિનચન્દ્રસૂરિ ઉપદેશાત્ ), (૩) કવિચક્રવર્તાચાર્ય શ્રીજિનવલ્લભસૂરિ પ્રણીત પ્રશ્નોત્તરેકષષ્ટિશતક કાવ્યવૃત્તિ (સં. ૧૬૪૦), (૪) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ (૧૬૪૫ જૈસલમેર રાઉલ ભીમજી રાજ્ય), (૫) નમિરાજર્ષિ ગીત ગા. પ૪, (૬) પેંતીસ વાણું અતિશય ગર્ભિત સ્તવન. ગા. ર૭, (૭) પંચકલ્યાણક સ્તવન, (૮) પાર્શ્વ જન્માભિષેક ગા. ૧૯, (૯) મહાવીર સ્વ. ગા. ૨૧, (૧૦) આદિનાથ સ્ત. ગા. ૨૬ (બીકાનેર), (૧૧) અજિતજિન સ્તવન, ૧૨ ભાવારિવારણ પાદપૂર્તિસ્તોત્ર સ્વોપ વૃત્તિસહ (ઉ૦ વિનયસાગરજીના સંગ્રહમાં), અને ૧૩ ઉવસગ્ગહર બાલાવબોધ આદિ અનેક નાની મોટી કૃતિઓ છે. એમની કૃતિઓની ભાષા પ્રૌઢ, અને શિલી પ્રાચીન છે. ' તેઓશ્રીએ સં. ૧૯૫૦ માં જેસલમેરમાં જિનકુશળસૂરિ જીની પાદુકાઓ પ્રતિષ્ઠિત કરી હતી. સંભવ છે કે એ પછી જુઓ શિવનિધાન ગણિ કૃત લઘુવિધિપ્રપોનિહાળી શીy_सांगर महोपाध्यायनइ पुछायउ हुतउ, तिवारइ एही जवाव कीधउ हुतउ" એવી જ રીતે જિનસિંદસૂરિજી લિખિત સમાચાર વિષયક પત્ર જે અમારા સંગ્રહમાં છે, તેમાં લખ્યું છે – .. "ए. व्यवस्था । श्रीजिनचन्द्रसूरिजीयई श्रीपुण्यसागर महोपाध्याय શ્રી સાધુરીન્યું વાચન પુછી વીધી છરું . ૧૨૩ વષે” . .
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy