________________
:
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૭૯
એમના વિશેષ પરિચય માટે ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” વાંચા,
૬) જીવર ગ-એ પણ જિનસિંહસૂરિજીના શિષ્ય હતા, એમણે સ. ૧૯૮૨ના માગસર સુદ્ઘ ૧૩ ના દિવસે લખેલ મુનિમાલિકા પુત્ર ૮ (અમારા સગ્રહમાં . પ્ર. નં. ૧૨૨) ઉપલબ્ધ છે
શ્રીજિનસિંહસૂરિજીના શિષ્યાના નામેા ખીજાય કેટલાક ગ્રંથાની પ્રશસ્તિએમાં મળે છે, પરંતુ ખરતરગુચ્છમાં જિનસિ’હસૂરિ નામના આચાર્યે જૂદી જૂદી શાખાઓમાં એજ સમયે ત્રણ થઈ ગયા છે. આથી અનિશ્ચિતતાને કારણે તેમના પરિચય અહિં નથી આપ્યું.
(૯) સમયાોપાધ્યાય -યુ. પ્ર. શ્રીજિનચંદ્રસૂરિજીના મુખ્ય શિષ્યામાં તેએ ગણાતા. આગરાના સ. ૧૬૨૮વાળા પત્રમાં એમનું પણ નામ છે. એએ સારા વિદ્વાન હતા. અષ્ટલક્ષી”ની પ્રશસ્તિમાં કવિવર સમયસુ દરજી એમને પેાતાના વિદ્યાગુરુ તરીકે દર્શાવે છે. એમણે રચેલ કૃતિઓમાં (૧) ધમ'મજરી ચૌ. (સં. ૧૯૬૨ મા. સુ. ૧૦ બીકાનેર), પયૂ ષણ-વ્યાખ્યાન-પદ્ધતિ (૭૫૦ સામાચારિ વ્યાખ્યા) પત્ર ૧૨ (અમારા સ ંગ્રહમાં), શત્રુંજય ઋષભ-સ્તવન ગા૦ ૧૪ અવસૃરિ, અને સંસ્કૃત ભાષામાં કેટલાક સ્તવના ઉપલબ્ધ છે. સં. ૧૯૭૭ જેઠ વદી ૫ મેડતાના શિલાલેખમાં તેઓનું નામ આવે છે. એમના શિષ્ય અભયસુન્દરદ્ર, ચા શિષ્ય કમલલાને પાધ્યાય- શિષ્ય લબ્ધિકીતિ મિ.
શિ. દેવવિજય શિ, ચરણકુમારે લખેલ સારી પ્રતિ
× એમણે ઉત્તરાધ્યયનસૂત્ર · બાળાવમેધ
ક + એમણે ઉત્તરાધ્યયનસ્ત્ર બાળાવાધ ક કે ઇના
સગ્રહમાં છે.