SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ વિઠોના શિષ્ય સમુદાય ૧૭૧ ? નામ માનસિંહ હતું, એથી જ સમ્રાટ એમને પ્રાયઃ એ નામેજ સંધતા હતા. અમે આ પુસ્તકના પાંચમા પ્રકરણમાં લખી ચૂક્યા છીએ કે સં. ૧૯૨૩ માં જ્યારે શ્રીજિનચંદ્રસૂરિજી બીકાનેર પધાર્યા હતા ત્યારે એમણે કેવળ આઠવર્ષની અવસ્થામાં વૈિરાગ્ય પામી સૂરિજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરેલ, સૂરિજીએ એમનું નામ “મહિમરાજજી” રાખ્યું, અને વિદ્વાન નિર્મલ ચારિત્રપાત્ર અને વિનયશીલ હોવાને કારણે સં. ૧૬૪૦ ના માહ સુદિપ ના રોજ જૈસલમેરમાં સૂરિજીએ એમને વાચક પદથી અલંકૃત કર્યા હતા. “શ્રીજિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબંધ રાસ”થી જાણવા મળે છે કે સમ્રાટ અકબરના આમંત્રણથી સૂરિ મહારાજે પિતાથી પહેલાં અન્ય છ સાધુઓની સાથે એમને જ સમ્રાટના દરબારમાં મલ્યા હતા, અને એમના દર્શનથી સમ્રાટ ખૂબ પ્રસન્ન થએલ, અને એમની સાથે જ ધર્મચર્ચા કરવા લાગેલ. અમે સાતમા પ્રકરણમાં લખી ચૂકેલ છીએ કે જ્યારે શાહજાદા સલીમના ઘેર મૂળ નક્ષત્રમાં કન્યાનો જન્મ થયે હતો, ત્યારે મંત્રીશ્વર કર્મચન્દ્રના પ્રબંધથી એમણેજ તેના દેષ નિવારણાર્થે અષ્ટોત્તરી સ્નાત્ર પૂર્વ સવિધિ ભણાવી હતી સૂરિજીની આજ્ઞાથી સમ્રાટની સાથે કાશ્મીર વિહાર કરી જૈન ધર્મની અતિશય ઉન્નતિ કરનાર પણ તેઓજ હતા. ગજની અને ગોલકુંડા જેવા અનાર્ય દેશોમાં તથા ઠેઠ કાબુલ સુધી અમારી ઉષણ પણ એમણેજ કરાવી હતી, કાશમીરના . રસ્તામાં આવતા અનેક તળાને જલચર જીવોની રક્ષા પણ એમણે કરાવી હતી કાશ્મીર વિજય પ્રાપ્તિ પછી શ્રીનગરમાં સમ્રાટને ઉપદેશ આપી આઠ દિવસની અમારી ઉદ્ઘેષણ કરાવી હતી. . . . . . .
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy