SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન શિષ્ય સમુદાય ૧૬૧ સુરિજીએ દીક્ષિત કરેલ હતા. એ બધાંની સંખ્યા પણ ઓછામાં ઓછી એટલીજ માની લઈએ તે જરાય અતિશયોક્તિ નહીં થાય. ' સૂરિજીએ દીક્ષા આપેલ સાધ્વીઓના નામોની તથા “નન્દિ ઓની સંખ્યા હજુ અમને પ્રાપ્ત થએલ નથી, એથી એમની સંખ્યા વિષે બરાબર નિર્ણય નથી કરી શકતા, પરંતુ સાધુસંઘથી સાધ્વીઓની સંખ્યા ઓછી તે નજ કહી શકાય. આ (સાધુના) આંકડાથી અગર સંખ્યાની કાંઈક ન્યૂનતાય રહી ગઈ હિોય તે પણ પૂર્વ દીક્ષિત આજ્ઞાનુવતિ સાધુ અને સાધ્વીઓની સંખ્યા મેળવીએ તો કુલ ૨૦૦૦ થી વધુ તો સિદ્ધ થાય છેજ. “વિહાર પત્ર”ની સાથે જે ૪૪ નન્દિઓના નામ છે, એ નામ પણ અનુક્રમે લખેલ છે, એ એક મહત્તાની વાત છે. એથી એ સમયના તમામ વિદ્વાનને દીક્ષા સમય નિણિત કરવામાં બહુજ સુગમતા અને સહાયતા પ્રાપ્ત થાય છે, અને જે એની સાથે સંવતાનુક્રમ હોત, તો તે સેનામાં સુગંધ જ જેવું બનત, અસ્તુ ! પ્રતિ મહિમા ભં, બં૦ નં. ૨ માં છે શ્રીજિનમાણિજ્યસૂરિ શાખામાં બીજાં પણ કેટ 4 કવિઓ થયા છે. સં. ૧૭૦૦ માં જિનરંગમુકિથી દો . એ સમયથી કુશલધીરજી આદિ અને તે ઉપરાંત જિન કર. - - પરિવાર આખોય એમને આજ્ઞાનુયાયી બની : દર * “ક્રિયદ્વાર નિયમ પત્ર” થી જારવ = 3 એ દાર દેવાને અધિકાર નાયકને જ દો. = Eદ અા ઉપર * દીક્ષા આપતા તે પણ તે તેમની ચા . . . ખાસ કરી મોટી દીક્ષા સુરિજ અદ્- રિઝ રિ અને સિદ્ધસેનજીને પણ તે દંશ કુરિક અને
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy