SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું વિદ્વાન શિષ્ય સમુદાય. આવિ છે શ્વમાં એવા મહાપુરૂષે બહુ ઓછા મળે છે કે છે જેના કથન અને આચરણ એક સરખાં હેય. છે મોટી મોટી વાતો કરનારાઓનો તો નથી, તેવાઓ તો સદા અધિક પ્રમાણમાં જ હોય છે, કિંતુ તટે છે કર્તવ્યનિષ્ઠ અને સચ્ચસ્ત્રિી પુરૂષોને, જે લોકે સ્વયં ગુણ છે, ગુણના ધારક છે, તેમજ અપેપર પૂરતો પ્રભાવ પડે છે. આપણું ચરિત્રનાયક પૂજ્ય શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ જેવા પ્રકાંડ વિદ્વાન હતા, એવાજ દુર્ઘર્ષ ચારિત્ર્યને કડકપણે પાળવાવાળા હતા. આચાર્યપદ પ્રાપ્તિ પછી તરતજ કિયે દ્ધાર કરી અતિ દઢતાથી તેઓ ઉત્કૃષ્ટ સંયમ પાળવામાં સદા કટિબદ્ધ રહ્યા અને એ ચારિત્ર્યનો પ્રભાવ ઉત્તરોત્તર વધતો જ રહ્યો, પરિણામે એમના ઉપદેશથી સેંકડે ભવ્યાત્માઓએ સર્વવિરતિ ચારિત્રધર્મ અને સેંકડેએ દેશવિરતિ (શ્રાવક) વ્રત ગ્રહણ કર્યા, તેમજ હજારો ગ્રંથ લખાવી શ્રુતજ્ઞાનને ચિરસ્થાયી
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy