SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ મું સ્વગમન હn.time andle ( આ છે ગરામાં ચોમાસા દરમ્યાન અદ્વિતીય શાસન SHINDExamon પ્રભાવના કરી, ચોમાસું ઉતર્યો વિહાર કરતા કરતા સૂરિમહારાજ મેડતા પધાર્યા. ત્યાં ચેપડા ગોત્રના શેઠ આસકરણ આદિ અનેક ધનવાન અને રાજ્યમાન્ય શ્રાવકે સૂરિજીના પરમ ભક્ત હતા. સૂરિજીની પધરામણીથી સંઘમાં અધિકાધિક ધર્મધ્યાન થવા લાગ્યા. ' સૂરિજી મેડતા નગર પધારવાના ખબર મળવાથી બિલાડા શહેરનો સંઘ ખૂબ આનંદ પામ્યા. એમણે એકત્ર થઈ સૂરિજીને બિલાડામાં ચાતુર્માસ કરાવવાનો નિર્ણય કર્યો, અને તત્કાળ સંઘની પ્રતિષ્ઠિત વ્યકિતઓ, જેમાં કટારિયા ગોત્રના (સંભવતઃ શાહ જૂઠા આદિ) શ્રાવક આગેવાન હતા. એ બધાં મળીને મેડતા આવ્યા. અને સૂરિમહારાજને વંદના કરી તેઓએ વિનયપૂર્વક ચાતુર્માસ નિમિત્તે બિલાડે પધારવાની નમ્ર વિજ્ઞપ્તિ કરી, સંઘને ખૂબ આગ્રહ જોઈ સૂરિમહારાજ
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy