________________
સ્વયં ગમન
૧૪૯
બિલાડા પધાર્યાં એ સમયે એમની સાથે વા. સુમતિ કલ્લેાલ +, વા. પુણ્યપ્રધાન, ૫. મુનિવલ્લભ, ૫. અમીપાલ આદિ અનેક સાધુ હતા. સં. ૧૯૭૦ ના ચાતુર્માસ ત્યાં કર્યાં.
સુરિમહારાજના બિરાજવાથી ધર્મધ્યાન મૃખ થયા. મુનિસમુદાય સ્વાધ્યાય, ધ્યાન, સંયમ અને તપશ્ચર્યા કરવામાં તલ્લીન થઈ ગયા. ધર્મિષ્ઠ શ્રાવકગણ પૌષધ, પ્રતિક્રમણ, શાચશ્રવણ અને દ્રવ્યનેા સદુપયોગ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. તેમાંયે પર્વાધિરાજ પર્યુષણાના દિવસેાની તે વાતજ શું? ધ ભાવનાને પ્રવાહુ ચારે તરફ એવાતા વહેવા લાગ્યા કે જેનું વર્ણન કરવું લેખન શક્તિની બહાર છે.
પપણુંપવું આનંદ પૂર્વક આરાધ્યા ખાદ જીએ જ્ઞાનાપયેાગથી પાતાની આવરદા પૂરી થતી જાણી શિષ્યવળ ને મહત્ત્વની ભલામણ દેવા લાગ્યા :—“તમે લેાકેા જૈનશાસનની ઉન્નતિ કરવાની સાથેાસાથ આત્માતિ કરવામાંય હરહમેશ કટિબધ્ધ રહેળે. ગચ્છના ભાર આચાર્ય ‘ જિનસિંહસૂરિ ' ધારશે, તમે તત્પરતાપૃર્વક એમની આજ્ઞાનું પાલન કરજે” ઈત્યાદિ. સ્થાનિક શ્રાવક-શ્રાવિકાઓને પણ તેમના ચેાગ્ય
,
તે એમણે સ. ૧૭૦પ્ માં કવિવર સમયસુંદરઇના વિદ્વાન શિષ્ય યાદી ૬ના ર્ડ રહીને પરમ સવંત ખતરગચ્છ વિષ્ણુન નવાંગી ફ઼ાકાર બી દે નરિ રચિત પાંચત્તિગત ગાયાનીને ની છે જેની કાચીન નિ લીંબડીના ખંડારમાં છે.
ટેસલમેરથી ૫. વિમલતિલક આદિએ ચૈત્ર સુદિ ૧૦ ના ૨૮ સૂરિને બેંક પણ પાળ્યે માં આ નામે લખેલ છે. એ સહ્ન પત્ર ા પુત્રના શિશ(1)માં આપેલ છે, એમાં જિનસુરિસ્ટનું મ નથી ઝંથી આવ્યું છે કે એ વખતે તેઓ રિટની સાધ ની સવ, ન પછીથી આઇસ સમયે ગુરૂ માર પાસે િડા લાવી પડેના રો