________________
* મહાન શાન સવા
૧૪૭ "મર નિ (2) જાદવ વા મિr! વાર વર્લ્ડ શો પંડિત ના शाहि सलेम वुलाय श्रीपूज्यकु मोहि भरोसो चन्द्र न भागै ॥ भट्ट हार गरी ईक बोट शब्दकी जीत भई युं जैनके तागे। वाद जित्यउ जिणचन्द भट्टारक युं पतिशाहि दिल्लीपति आगे ॥
સૂરિમહારાજે આગરામાં ચાતુર્માસ કર્યો, એથી સંઘમાં ખૂબ ધર્મધ્યાન થયાએટલું જ નહીં પણ એમણે સમ્રાટ જહાંગીર પર અલૌકિક અને અનુપમ પ્રભાવ દાખવી શાસનની જે વિરલ સેવા કરી, તે શબ્દ દ્વારા વર્ણવી શકાય તેમ નથી.
આ પ્રકરણ વાંચી વાંચકોને શ્રીજિનચન્દ્રસૂરિજીની અનુકરણીય મહાન શાસન-સેવા, અદમ્ય ઉત્સાહ, અતૂટ સાહસ, નિર્મલ તપ, સંયમ અને શૈર્ય–ગાંભીર્ય આદિ અનેક સગુણોનો અો પરિચય થવાનો.