________________
, યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ યદ્યપિ સૂરિમહારાજના પવિત્ર કરકમલે વડે પ્રતિષ્ઠાદિ, મહોત્સવ અંકે થયા. જેને સંપૂર્ણ ઇતિહાસ તો તથાવિધ સામગ્રીના અભાવે આલેખિત થવા અશકય છે. તથા યથાપ્રાય. અને યથાશકય વૃત્તાંત આ પ્રકરણમાં આલેખ્યું છે. :
THIS
तिहाइज प्रतिमानी प्रतिष्ठा कीधी. बीजी पणि घणी प्रतिष्ठा कीधी।"
* (બીકાનેર જ્ઞાનભંડાર-પાવલી) ઉ૦ ક્ષમા કલ્યાણ ગણિ કૃત પટ્ટાવલીમાં શ્રીજિનસિંહ સુરિજીના શિષ્ય રાજસમુદજી (શ્રીજિનરાજ સૂરિજી) ને આ વર્ષે આસાવલીપુરમાં “વાચક પદ દીધાને ઉલ્લેખ આ પ્રમાણે છે.
सं. १६६८ आसाउलापुरे श्रीजिनचन्द्रसूरिभिः वाचकपद प्रदत्तम् ।। . '
શ્રીસાર કવિ કૃત “જિનરાજરિરાસ” માં પણ વાચક પદ આપવાનો ઉલેખ છે, તે આ પ્રમાણે –
"वाचनाचारज पद दियउ, श्रीजिनचन्द्रसूरिन्द ।। पाटोधर प्रतपंउ प(स)दा, रलिय रंग आणंद ॥ ५॥"