________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠાઓ . .
૧૩૩ અન્યત્ર પણ મળી આવે છે, જેમાં ત્રણ મૂતિઓ શ્રીસુપાર્શ્વનાથજીના મંદિરમાં અને એક મૃતિ વોરેની સેરીના શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં બીજે માળે મૂળનાયકરૂપે વિરાજમાન છે. - આ પ્રતિષ્ઠા સમયે સૂરિજીની સાથે એમના પટ્ટધર શિષ્ય આચાર્ય શ્રીજિનસિંહ સૂરિજી, ઉ. શ્રી સમયરાજજી, ઉ. રત્નનિધાન વાચક પુણ્યપ્રધાનજી આદિ હતા. ૪ પાષાણ પ્રતિમાઓ ' ઉપરાંત આ સમયે પ્રતિષ્ઠિત થએલ કેટલીક અટદલ કમલાકાર મૂતિઓ પણ મળે છે. જેમાંથી ૧ આદિનાથજીના મંદિરમાં, અને કેટલીક અન્ય મંદિરમાં પણ દેખાઈ દે છે. * * *
આ પછી સં. ૧૬૬રના વૈશાખ વદિ ૧૧ને દિવસે બીજે પ્રતિષ્ઠત્સવ થયે. તે સમયની પ્રતિષ્ઠિત કરેલ ધાતુમૂર્તિ શ્રીસુપાર્શ્વનાથજીના મંદિરમાં છે, જેનો લેખ આ પ્રમાણે છે –
"सं. १६६२ वर्षे वैशाख वदी ११ शुक्र ओ० जातीय शिवराज પુત પાયા મા. સાવિયા સુત કુંવરસી મા .દ્ધિ સારવાર :
મુનિસુવ્રત જા , શ્રી શ્રી વિશ્વ ' સૂરિજીએ સં. ૧૬૬૩ ને ચાતુર્માસ પણ લાભ જોઈ બીકાનેરમાં કર્યો, વિહારપત્રમાં બતક પ્રતિg લખેલ છે, સંભવ છે કે ડાગોની મુવાડવાળા શ્રી મહાવીર સ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હોય, પરંતુ ત્યાં કોઈ શિલાલેખાદિ ન
मूलनायक प्रतिमा . नमू, आदीसर निसदीसो जी । मुन्दर ला सुहामणउ, बीजी वलि च्यालीसो जी ॥९॥
| (સમયસુન્દર કૃત સ્તવન ગા. ૧૧) ૪ આ બધાનાં નામ બીકાનેરના શ્રીષભદેવજીના મંદિરના લેખમાં મળી આવે છે. એ તમામલે અમારા સંગ્રહમાં છે. મૂળ નાયકને લેખ વિસ્તૃત હોવાને કારણે અત્રે નથી આપ્યો. બીકાનેરના સમસ્ત લેખે -સંગ્રહ પુસ્તકાકારે અમારા તરફથી પ્રકાશિત થયેલ છે. . . ..