SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર નહેાતા થયા, એટલે બીકાનેરને સંધ એમના દર્શન માટે ખૂબ ઉત્સુક હતા. આથી સૂરિજીને પેાતાની નજીક આવ્યા જાણી, અત્યંત હ સહુ એમને ત્યાં પધારવાની વિનંતિ કરવા સંઘના મુખ્ય શ્રાવકે। મહેવા ગયા; અને મીકાનેરમાં ચાતુર્માંસ કરવા અત્યત આગ્રહપૂર્વક પ્રાના કરી. સંઘની ખૂબ ભિકત અને આગ્રહને વશ થઈ તેઓશ્રી ખીકાનેર પધાર્યાં. સૂરિજીન શુભાગમનથી ત્યાંના મહારાજા રાયસિંહજી અને શ્રીસ હર્ષિત થઈ એમને નગર પ્રવેશ ખૂબ સમારાહપૂર્ણાંક કરાવ્યે - ઘણાં વર્ષોં પછી આવ્યા હેાવાને કારણે સંઘની ભકિત અ ધર્મ પરાયણતાના શ્રોત અપૂર્વ રીતે વહેવા લાગ્યેા, ચાતુર્માંસમાં ખૂબ ખૂબ ધમપ્રભાવના થઈ. શીશત્રુ ખરતરગચ્છ શ્રીસ ઘે નાહટાએની ગુવાડમાં વતાર નામે શ્રીઋષભદેવ ભગવાનના જિનાલયનું નિર્માણુ એની પ્રતિષ્ઠા સ’. ૧૯૬૨ના ચૈત્ર વિદે છના રાજ સૂરિ વિધિપૂર્વક કરી, એ સમયે પાષાણુની ૪૦ મૂર્તિ આની પ્રતિષ્ઠા + જેમાંની ઘણીખરી આજેય ત્યાં મૈજૂદ છે. કેટલીક મૂિ + અડસઠ અંગુરુ પ્રતિમા વી, પુનવર્લ્ડ આરાતે ઘડી । झिगमग ज्योति तणो विस्तार, जय जय शत्रुंजय अवतार ! × × X ટોટ્ટ્ સ (સ) રાશિબિત (૧૬૬૨) વરñ રે, ચેતવવી સાતમ युगवर श्रीजिनचन्द यतीशै रे, प्रतिष्ठा कीधी जगीरौ रे वलि श्रावक श्राविकारी रे, प्रतिमा चालीश विचारी रे उच्छव करि इहां वित्त वावई रे, निज भक्तितणो फळ भाव (સ. ૧૬૬૪ પોષ સુદી ૯ સુમતિકલ્લોલ કૃત ઋભ "संवत सोल बासठी समई, चैत्र सातमि वदि जेहो युगप्रधान जिनचन्दजी, बिम्ब प्रतिष्टया एहो जी
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy