SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ પંચનદી સાધના અને પ્રતિષ્ઠાઓ મુવિ શ્રોત્તિનવઘુરિ અ વારા સાધુસંગુતૈ: पूज्यमान वंद्यमानं चिरं नंदतु । लि. उ० समयराजैः + । અહીંથી પાછે ગુજરાત તરફ વિહાર કરી સૂરિ મહારાજ ખંભાત પધાર્યા, સં. ૧૮૫૮નો ચાતુર્માસ ખંભાત થયે. એ પછી સં. ૧૯૫૯ ના ચાતુર્માસ અમદાવાદ કર્યો. ત્યાંથી વિહાર કરી પાટણ પધાર્યા. સં ૧૬૬૦ નું ચોમાસું પાટણ કરી, ગ્રામાનુગ્રામ વિહરતા વિહરતા મહેવા પધાર્યા ત્યાં ૧૬૬૧નું ચોમાસું થયું શ્રી નાકોડા પાર્શ્વનાથજીની યાત્રા કરી તેમજ અનેક ધર્મકાર્યો થયા, ત્યાં કાંકણ્યિા ગોત્રના કમ્મા શેઠ સૂરિજીના પરમ ભક્ત હતા, એમણે સૂરિજીના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. એક સં. ૧૬૩૮ પછી સૂરીજીન બીકાનેર ખાતે ચાતુર્માસ + સૂરિજીએ પ્રતિદિન અષ્ટલ કમલાકાર જિન પ્રતિમાઓ બિકાનેરના બીજા પણ કેટલાંય મંદિરમાં છે. આ કમલ-આકાર દેવગૃહની ૮ પાંખડીઓમાંથી બે નહીં મળવાના કારણે આ લેખનો મધ્ય ભાગ અપૂર્ણ રહી ગયું છે. - વિવાર પત્ર નં. ૧ માં જન્મ લેતા જવી લખેલ છે. એની સાથે બીજું પણ કેટલાંક જિન બિઓની પ્રતિષ્ઠા થઈ હતી. જેમાંની એક મૂર્તિ બીકાનેર : ની ગવાડમાંહેના આ દનાથ મંદિરમાં છે, જેનો લેખ આ પ્રમાણે છે – स. १६६१ वर्षे मार्गशीर्पमासे प्रथमपक्षे पंचमीवासरे गुरुवारे ऊकेशवंश-बहुरागोने शाह अमरसी पुत्र साह राम पुत्ररत्न ........ રળ થોરાન્તિનાયવિંદં વારિતં શ્રીદું........સરે યુaધાન ગિનન્ટ સમિટ ભરૂચના મુનિસુવ્રત જિનાલયમાં આજ તિથિએ પ્રતિષ્ઠિત થએલ વિલનાથ પ્રભુની પ્રતિમા છે. જેને લેખ “જૈન ધાતુ પ્રતમ લેખ સંગ્રહ” ભા. ૨ જમાં છપાએલ છે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy