SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગપ્રધાન પદ પ્રાપ્તિ ૧૦૭ સૂરિજી લહેરમાં બિરાજ્યા એથી ત્યાંના સંઘમાં શાસનન્નતિનાં અનેક ધર્મ થયાં. લોકેના હદયમાં સદ્ભાવનાના શ્રોત વહેવા લા” . જૈન ધર્મની અતિશય પ્રભાવના થવા લાગી. ત્યાંથી વિહાર કરી સૂરિ મહારાજ હાપાણઈ પધાર્યા, સંવત ૧ ૦ ને ચાતુર્માસ ત્યાં કર્યો. એક દિવસે રાત્રિના સમયે ઉપાશ્રયમાં ચે આવી પહોંચ્યા. પરંતુ એને માટે અહીં ક્યાં ધનમાલ સંચિત હતાં? અને જે કાંઈ હતું તે તે સાધુઓનાં ભણવા ગણવાના છે કે ભિક્ષા માટેના કાષ્ઠપાત્ર. પણ ચોરોએ તે એ પણ ન છેડ્યા, પુસ્તકે ઉપાડી રવાના થવા લાગ્યા. પરંતુ સૂરિજીના ગબળથી ચાર લેકે આંધળોભીંત બની ગયા, અને પુસ્તકો પાછા મળ્યા.* - આ ચમત્કારપૂર્ણ ઘટનાથી સૂરિમહારાજના પિબળની સર્વત્ર ખૂબ ખૂબ પ્રશંસા થવા લાગી, સૂરિજી “હાપાણ” ચોમાસું બિરાલ્યા, એથી, ત્યાં અધિકાધિક ધમ–ધ્યાન થવા લાગ્યાં બાબું પૂરણચન્દ્રજી નાવર એમ. એ, બી. એલ, ને ત્યાં અકબર મિલન સમયનું પ્રાચીન ચિત્ર છે, એમાં ઉપરોક્ત ત્રીજી ચમત્કારિક ઘટનાને ભાવ નથી, ને એને બદલે એ ચિત્રમાં એક પાડા ચિલ છે કે જે શ્રી જિનપ્રભસરિઝના વિષયમાં “ િ િક િવાર નજર પિત્ત નરના આ ચમત્કાર સ્મૃતિસૂચક ભાવ જણાય છે. અમારી સમજ પ્રમાણે “અમાસને ચન્દ્ર” અને “મહિપ મુખવાણી”ને ચમત્કાર જિન ભરિજી સાથે સંબંધ ધરાવે છે. આ ચમત્કારો વધુ પડતા પ્રસિદ્ધ થઈ ગયાને કારણે સંભવતઃ રિઇના ચિત્રની સાથે લગાવી દેવાયા છે. ઉપાજ્યગન્ડ ગણની પાસે જે ચિત્ર છે એમાં તો ચારેય ચમક રોડ સરિઇના ચિત્રમાં વિલાં છે. * વાર પત્ર નં. 1માં લખ્યું છે કે “૬ વર पुस्तक सर्व लेट गया परं अंधा धया. पुस्तक आया पाहा." ની પીકાનેરના નાન ભંડારની એક પદાવલીમાં લખ્યું છે કે – "हापाणि प्रामे ध्यान पल्टर जियई चोर निन्ज कीधा.:
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy