________________
પ્રકરણ ૯ મું
-
સમ્રાટ પર પ્રભાવ
Intlle-cample રૈ સ Ê મ્રાટ અકબર સૂરિમહારાજના પરમ ભક્ત Em બની ચૂક્યા હતા. સૂરિમહારાજ હાપાણાઈમાં ચાતુર્માસ રહ્યા. તે સમયે પણ સમ્રાટ એમનું હંમેશાં . સ્મરણ કર્યા કરતા. સૂરિજીના આદેશથી પરમગીતાર્થ ઉપાધ્યાય શ્રી જયરામજી આદિએ સં. ૧૬પ૦ ને ચાતુર્માસ પણ લાહોરમાંજ કર્યો + તેઓ ઘણીવાર શાહી દરબારમાં જાયા કરતા. એમની સાથે ધર્મચર્ચા કરી સમ્રાટ અનેક પ્રારનું જ્ઞાન મેળવતા. અવારનવાર સમ્રાટ તેમને સૂરિમહારાજની સુખશાંતિના (સંવાદ-ખબર) પૂછી સંતોષ મેળવ તા.
ચાતુર્માસ પૂરો થતાંજ સમ્રાટે સૂરિમહારાજને લાહેર પધારવાનું વિનીત આમંત્રણ પાઠવ્યું. સમ્રાટના આગ્રહથી સૂરિમહારાજ લાહોર પધાર્યા સં. ૧૬૫૧ ને ચાતુર્માસ પણ એમણે ત્યાં કર્યો. આ સમાગમથી સમ્રાટ પર અલૌકિક પ્રભાવ
+ જયસમજીએ આજ ચાતુર્માસમાં વિજયાદશમીને દિવસે “કર્મચન્દ્ર મંત્રિ વંશ પ્રબંધ” નામક સંસ્કૃત પદ્ય ગ્રંથ રચી પૂર્ણ કરેલ.