SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન પદ પ્રાપ્ત ૧૦પ * એજ પ્રમાણે એક વખતે સમ્રાટને સૂરિમહારાજના ભકત બની ગયેલા જોઈ ઇર્ષાવશ કાજીએ સમ્રાટની નજરે સૂરિજીને નીચા દેખાડવાના હેતુથી મંત્રબળ વડે પિતાની ટેપી ઉડાડી આકાશમાં અધર બી. સૂરિજી પિતાની બુદ્ધિવૈભવથી કાજીને ઉદેશ સમજી ગયા, અને જૈનશાસનની અવહેલના ન થતાં પ્રભાવના થાય એ હેતુથી કાજીએ ઉડાવેલ ટોપીને પાછી લાવવા મંત્રશતિ દ્વારા રજોહરણને એની પાછળ મોકલ્યું. સૂરિ મહારાજે મોકલેલ રજોહરણે કાજીની ટેપીને દાંડીથી માતાં મારતાં પાછી લાવી કાજીના મસ્તક પર ગોઠવી દીધી આમ નિષ્ફળ થતાં, કાજીએ પોતાના ઈર્ધા-અભિમાનનો ત્યાગ કર્યો. એક ત્રીજી ચમત્કારિક ઘટના પણ આ પ્રમાણે કહેવાય છે. કે–આહાર માટે પરિભ્રમણ કરતા સૂરિજીના એક શિષ્યને રસ્તામાં સામે મળેલ લવીએ જ્યારે તિથિ પૂછી ત્યારે તેણે ભૂલથી અમાવાસ્યાને બદલે પૂર્ણિમા કહી દીધી. આ વાતને ઉપહાસ કરી મૌલવીએ કહ્યું કે “વાડ મહારાજ! મેં સાંભળ્યું છે કે જૈન સાધુઓ છે કે એક જ્ઞાન ) પૂછઉ ? તપાતાપિતા ઈ નિવાસણનીચે પરવર્તી ગર્ભવતી એક કાલી ઘલિનઈ આપ ઉપર બેઠા, તરઈ ગુરાની પૂશ્યક “મેરે નીચ યા હૈ?” ગુરે ન લેઈ કો એક નર બિ માદી છે, શાહિ કાઢી જોય હાલી વ્યા, જ્ઞાન મિલ્યા તરઈ યુગપ્રધાન પદવી દીધી” આ ઉપરાંત અન્ય કેટલાં કવિતામાં પણ બકરીના ભેદને ઉલ્લેખ છે. બીકાનેર એટ લાયબ્રેરીમાં જિનસાગરિ શાખાની એક ૧૮ મા શતાબદીમાં લખેલ પદાવલીમાં લખ્યું છે કે જિનહિ સુરિઅને બાદશાહે કરામત બતાવવાનું કહ્યું ત્યારે એમણે કહ્યું કે અમે જિઓ કરામત શું છે ? એટલામાં કે મકિતથી પોતાની ટોપી માસમાનમાં ઉડાડી, ત્યારે જિનસિંહરિ એ છે કે આપને " પાકાત કરી. ઈવાદિ
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy