________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ :
૧૦૩, , બીકાનેરના મહારાજા રાયસિંહજી x સૂરિજી મહારાજના પરમ ભક્ત હતા. અમે પહેલાં, લખી ચૂક્યા છીએ કે તેઓ પણ આ મહત્સવમાં સામેલ હતા, એમણે દશ દિવસ બાદ એટલે કે ફાગણ શુદિ ૧૨ ના રોજ કેટલાંક ગ્રંથ સૂરિજીમહારાજને. આગ્રહપૂર્વક સમર્પણ કર્યા હતાં. સૂરિજીએ આ બધા છે બીકાનેરમાં સ્થપાએલ જ્ઞાનભંડારમાં રાખ્યા હતા, એમાંથી બે ગ્રં અમને મળી શક્યા છે, જેને “પુપિકા” લેખ આ પ્રમાણે છે – ; .. "सं.. १६४९. वर्ष. फाल्गुनशुक्लद्वादश्यां श्रीलाभपुरनगरे पातशाहश्रीअकबरप्रदत्तयुमप्रधानपदसमलंकृत खर(तर)गच्छेश भट्टारफ युगप्रधान श्रीजिनचन्द्ररिराजानां । श्रीजिनसिंहसूरियुतानां भूशनाचक्रचर्चितचरणारविन्द महाराजाधिराज श्रीरायसिंधैः सुधर श्रीदलपतिप्रतिपरिवारयुतैः पुस्तकमिदं विहारित। तैश्च ज्ञानवृद्धयर्थ श्रीविक्रमनगरे चित्कोपे स्थापितम् । शिप्यादिभिर्वाच्यमानं चन्द्रार्क चिरनंद्यात् । બિસ્વામિત્વ પતિવૃત્તિ પત્ર પર્વ પૂજાના સંખમાંથી]
* એમના જન્મ સં. ૫૯૮ ને શા. વિ. રિની એલ. સં. ૨૮ વંશાખ આદિ સે ને દિને બીકાનેરની રાજગાદીએ બેઠા. તેઓ શર, વીર, અને દાની હતા. બાદશાહ ખુશ થઈ એમને “રાજ” ની પદવી, પાંચ હારીનું મન સબ અને બાવન પરગણું જાગીરમાં દીધા, સં ૬૬ ૮ માં એમને સ્વર્ગવાસ થયો. વધુ જાણવા માટે બીકાનેર રાયકા ઈતિહાસ', ભારત અને રાજ" અને “કર્મચન્દ્રવં પ્રબંધ' આદિ જુઓ.
+ સાહિત્યની રક અને અભિદ્ધિ કરવા સારૂ મહારાજે કેટલીય જાપ જ્ઞાનભંડાર સ્થાયાં હતાં. રમા પુછે બીકાનેર નાનભંડારમાં :ખાવા હોવાનું બીજું કેટલાંય પુસ્તકની પ્રાપ્તિમાંથી જાણવા મળે છે, જેમાં રને જાવકાએ લખવી રખાવ્યાં હતાં. કેટલાંય પુસ્તકોને પ્રામથી જાવા મળે છે કે એમ નાના નાનામાં છે
વાય ? રાપત કર્યા હતાં.