________________
૧૦૧
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
છે. આ વિષયમાં એક પ્રાચીન કવિત્ત હીરકલશશિષ્ય હેમાણંદકૃત “ભેજ ચરિત્ર ચૌપાઈ” જે સં. ૧૬૫૪ ના દિવાળીના દિવસે “ભદાણુઈ ગામમાં બનાવેલ, એની પ્રશસ્તિમાં આ પ્રમાણે લખેલું છે –
"नव हाथी दिन्है नरेश, मदस्यौं मतवालइ ॥ . ऐ राखो पचसइ लोकत, पावइ नित हालइ ॥ नवइ गांव वगसीस, सइ तु सह को जाणइ ॥ सवा कोडिका दान, "मल्लवि" साच वखाणइ ॥ को राइ न राणा करि सकर, संग्राम नंदन जो किया । युगप्रधानके नामकुं, कर्मचन्द इतना दिया ।" .
આ દાન ખરેખર અભૂતપૂર્વ હતું. પદસ્થાપનાને સમયે આટલું વિશાળ દાન અગાઉ કેઈએ દીધું નહોતું. આવા દાની મહાનુભાવોથીજ જૈનશાસન ગૌરવાન્વિત છે
લાહોરના સંઘે એકત્ર થઈ મંત્રીશ્વરને ઘેર જઈ તેમને ચશતિલક કરી સન્માન્યા.
સમ્રાટ અકબરને પણ આ મહોત્સવના ઉપલક્ષમાં મંત્રીધરે શેખ અબુલફજલને સાથે લઈ ૧૦૦૦૦ રૂપિયા, ૧૦ હાથી, ૧૨ ઘોડા અને ર૭ સ ટ ધર્યા. અમ્રાટે મંગલ નિમિત્તે રા. ૧૩ રાખી બાકી બધું મંત્રીશ્વરને પાછું સુરજને ચગ્યતા પર ખુશી થઈને યુગપ્રધાન નામે બેડલા, કર્મ
મંત્રીધરે યાકે ને ૯ હાથી, ૫૦૦ ડા, ૯ ગામ અને સવા કાડીનું શન આપ, મલાડ કીધા ! લહેકમ, મારિ બાપા પતાવિ નન બરડી મુંડને પાનિસારજીને ૨૦૦ રુપ ૧૧ થી ૧૨
ર૧ સ સ ક ક ર (1) ર રા બીન સર્વ મુંજા . એ મહા સવ પૂર્વક સર્વક માર યુગના . મા તે તેના દિ. તથા રાવક યુગપ્રધાન કઈ તિરાં રથ દ
-