________________
યુણિધાન પદ પ્રાપ્તિ પર વ્યાકરણ સિદ્ધ દશ લાખ વીસ હજાર પાસે પાd (૨૨૨૪૦૭) અર્થ કર્યા એમાં કયાંય કેઈ અર્થ વપર ન રહે કે અર્થાજનામાં કદાચિત્ યુક્તિ યુક્ત ન રહે એ માટે રરર૪૦૭. અને એમની પૂર્તિ માટે છોડી દઈને એ ગ્રંથનું નામ અષ્ટલક્ષી” રાખ્યું. સમ્રાટને આ ગ્રંથનિર્માણની સૂચના મળતાં-અત્યંત હર્ષ થશે, અને એ ગ્રન્થ. જેવું અને શ્રવણ કરવાની ઉત્કટ ઈચ્છા પ્રદર્શિત કરી. : :
આ સભામાં એ ગ્રંશને શ્રવણ કરવાને સુઅવસર પ્રાપ્ત થતાં સમ્રાટે કવિવર સમયસુંદરજીને એ ગ્રંથ વાંચી સંભળાવવાને ખાસ આગ્રહ કર્યો. સૂરિમહારાજની આજ્ઞા મેળવી સમયસુંદરજીએ વિદ્વાનની આ સભામાં સાહિત્ય સૃષ્ટિમાં અપૂર્વ અને અનુપમ ગ્રંથન “અષ્ટ લક્ષી” વાંચી સંભળાવ્યા. આ ચમત્કારી અભુત. ગ્રંશને એકાગ્ર મનથી સાંભળી સમ્રાટ તેમજ હાજર રહેલા વિનોના દિલમાં ભારે આશ્ચર્ય અને કુતુહલ ઉત્પન્ન થયાં. ઉપસ્થિત વિદ્ધસમાજમાં સમયસુદરજીની વિદત્તાની ખૂબ ખૂબ Bસા થવા લાગી. સમ્રાટે આ પૃથરનની ભારે તારીફ કરી, અને એને પોતાના હાથમાં લઈ સૌભાગ્યશાળી નિર્માતા શ્રી. સમયસુંદરજીના કરકમલેમાં સમર્પણ કર્યો તથા એ ગ્રંથને પ્રમાણિક . જાહેર કર્યો. ઉપરાંત સમ્રાટે એ ઈચ્છા પણ દર્શાવી કે આ અલીકિક ગ્રંથને અભ્યાસ થાય, અને એની અનેક નકલે બનાવી સર્વત્ર પ્રસાર કરાવાય -
છે જુઓ “અષ્ટ લક્ષી” : ચંચની છ -આ ગ્રંશનું બીજું નામ “અર્થે નાવલી” પગ છે. અન્ય કાઈ ની સાથે “અને કાર્યો મંજ” નાદથી દરદ દફા 4 ફતાદ્વાર ફંડ” ગેપીપુરા, સુરીસ્ટ જયેટ. છે. “ જેન રાહિમનો એક મહાન રહ્યુ છે. જેની જી શકે એ સમસ્ત વિશ્વાસને
. ય કક