SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન પદ પ્રાપ્તિ ૯૧ . અભયદાન દીધાની ઉદ્ઘાષણા કરી. × સમ્રાટ પણ આથી ખૂખ ખુશ થયા, અને જૈન ધર્મની પ્રભાવના પણ વધી. આ રીતે સૂરિજીના આ ઉપદેશથી અસખ્ય જીવેને સુખશાન્તિ મલી. પેાતાના કાશ્મીરના પ્રવાસ દરમ્યાન પણ ધગાષ્મી અને ધર્મચર્ચા ચાલુ રહે અને ત્યાં પણ દયા ધર્મના પ્રચાર થાય એ હેતુથી સામ્રાટે મંત્રીશ્વરને નિર્દેશ કરી સૂરિજીને નિવેદન કર્યું” કે “ સૂરિમહારાજ લાહેારમાંજ સુખ શાંતિએ ખીરાજે અને અમારી સાથે ધર્મચર્ચા કરવા અને દયાના ઉપદેશ દઈ અનાય દેશને પણ આ રૂપ અક્ષવા વાચક માનસિંહને અવશ્ય મેકલે” ત્યારે મંત્રીશ્વરે સમ્રાટના કથનનું સમન કરી વાચકજીને મેાકલવામાં જે એક મુશ્કેલી (આહારાદિ પ્રાપ્તિની હતી પણ તેના પ્રતિકાર કરતાં સૂરિમહારાજને વિનય પૂર્વક કહ્યુ` કે “એ અનાર્ય દેશ હોવાથી મુનિચેાના આહાર–પાણીમાં અસુવિધા થવી સ'ભવ છે, તે પણ અમે અનેક - શ્રાવક લેાકેા પ્રવાસમાં સમ્રાટની સાથે રહેવાના છીએ; એટલે : સાધુધર્મના પાલનમાં કાઈજ પ્રકારની હરકત રહેશે નહિ. અને એ દેશમાં વિહાર કરવાથી દયાધર્મના પ્રચાર સાથે જૈનધર્મની પ્રભાવના થવાની, માટે એમને અવશ્ય મોકલો. ” સૂરિજીએ લાભ જોઇ એ વાતને સ્વીકાર કર્યાં. કાશ્મીરની યાત્રાની તૈયારીએ થવા લાગી, સમ્રાટે સાચ્ x पातिशाहिमनाल्हाद हेतवे निखिलैरपि । देशाधीशः स्वदेशेषु. दशपंचाधिकान्दिनान् ॥ ४०५ ॥ दिनानां विंशति कैश्चिदन्यैस्तु पञ्चविंशतिम् । मास मासद्वय यावदपरंरभयं ददे ॥ ४०६ ॥ (ક`ચન્દ્રમૌત્રિ વંશ પ્રધ)
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy