________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ લાભરૂપી આશીર્વાદ પ્રાપ્ત કરવાની મારી અભિલાષા છે, કે જેથી મારી મનોકામના પૂર્ણ થાય.” સમ્રાટેની આંજ્ઞાથી મંત્રીશ્વરે સૂરિમહારાજને લાવ્યા સૂરિજીના દર્શનથી સમ્રાટને અત્યંત હર્ષ થયો. એના હૃદયમાં નિશ્ચય થઈ ગયે કે હવે મારે વિજય ચોક્કસ છે, કેમકે સૂરિજી પર સમ્રાટની અસીમ શ્રદ્ધા અને ભક્તિ હતાં. - ' સૂરિજીની અમૃતમય વાણી અને અહિંસાત્મક ઉપદેશ સાંભળી સમ્રાટનું હૃદય દયાથી ઓતપ્રોત થઈ ગયું, અને દરવર્ષે અષાઢ શુદિ થી પૂર્ણિમા પર્યત સમસ્ત જીને અભયદાન દેવ પોતાના બાર x સૂબાઓ પર ૧૨ શાહી ફરમાને (અમારી શેષણુના) લખી મેલ્યા. ४ काश्मीरान् गन्तुकामेना-न्यदा नौमध्यवर्तिना । शाहिना मुंदितेनैव-मुदिता भत्रिनायकः ॥ ४०० ॥ जिनचन्द्रास्त्वया तूर्ण-मायां वचसा मम । धमलामा महास्तेषा, ममादेयोऽस्ति वांछितः ॥ ४०१ ॥ पूज्या अपि तथाऽऽहूता, नायकश्रीशाहिसन्निधौ । श्रीगुरोर्दर्शनादेवा-नन्दितोऽभून्नराधिपः ॥ ४०२ ॥ शुचिमासे शुचौ पः, प्रसन्नी दिनसप्तकम् । નવમા ર શદિ-મારિગુપાવનમ્ ૪૦રૂ I
(મહેપા. જ્યામજી કૃત કર્મચન્દ મંત્રિ વંશ પ્રબંધ) કઈ જગ્યાએ ૧૧ સૂબાઓને જ ઉલેખ છે, હિતુ વાચનાચાર્ય શ્રીસમયસુન્દર પિતાની “
કલતાત્તિી પ્રશસ્તિમાં આ પ્રમાણે લખે છે. अकबररञ्जनपूर्व, द्वादशसूबेषु सर्व देशेषु । स्फुटतरममारिपटहः, प्रवादिता यैश्च सूरिवर ૭ | -
'