________________
* * 90
*
:
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ જૈન તીર્થોનમંત્રીધરને આધીન કરી દેવામાં આવ્યા છે.
સમ્રાટે અમાવાદના તત્કાલીન સૂબેદાર આજમખાનને શત્રુંજય, ગિરનાર આદિ તીર્થોની રક્ષાને સખ્ત હુકમ દઈ ફરમાન કહ્યું, જેથી મહાતીર્થ શ્રી શત્રુંજય પરથી છોના ઉપદ્રવનું નિવારણ થયું.
આ ફરમાનપત્ર ઈલાહી સન્ ૩૬ ના સહયુર મહીનામાં લખાયું હતું. જેને ઉલ્લેખ આવાજ આશયના એકફરમાનના ભાષાનુવાદમાં છે, જેની બે જાતની નકલ બીકાનેર જ્ઞાન ભંડાર માંથી લઈ આ પુસ્તકના પરિશિષ્ટ (ગ) માં પ્રકટ કરેલ છે.
એકવાર સમ્રાટ અકબરને કાશ્મીર પર વિજય પ્રાપ્ત કરવા જવાની ઈચ્છા થઈ ને તદનુસાર પ્રસ્થાન કરી નાવમાં આરૂઢ થયા, ત્યારે એણે મંત્રીશ્વર કર્મચન્દ્રને કહ્યું “બડે ગુરૂ” શ્રીજિચન્દ્ર- સુરિજીને બોલાવે. એમના દર્શન કરી ધર્મ* કચરા રિલાસન્નેય ઘરેડમુના. તે ..
સ્વરક્ષા, વિશા શ્રીગણા, રૂદ્દ नाथेनाथ प्रसन्नेन, जैनास्तीर्थाः समेऽपि हि। : .. મંત્રિપા(શશિકોહેતાન, પુરવઠારા आजमखानमुद्दिश्य, मुद्रित निजमुद्रया । फुरमाणमदोत् साहि-यस्मै प्रीणितमानसः ॥ ३९८ ॥
દ્વારા વાતચંતાનાં, રિદિધુ પુરા કદાત: પુરાવા રક્ષણ પુના.. ૩૨
!! ' (ર્મચન્દ્ર ત્રિ વંશપ્રબંધ) * આ આજમખાને સન ૧૫૮૭ થી ૧૫૯૨ સુધી અમદાવાદને બે હતો. ખાને આજમ અથવા મિઅઝીઝ કેકા ના નામથી પણ એ ઓળખાય છે. વિશેષ જાણવાને રાતે સિકંદરી'નો ગુજરાતી અનુવાદ. જ.