SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મુ યુગપ્રધાન પદ પ્રાપ્તિ– gin IP ailm ફૂર્ય લોકોના દેવમંદિરોનો નાશ કરે એ મુસલHome શા માનેને સ્વાભાવિક દોષ હતો. જો કે સમ્રાટ અકબરના સુખ સામ્રાજ્યમાં આવું દુષ્કૃત્ય સર્વથા વજર્ય અને નિષિદ્ધ હતું, છતાંય “જાતિ સ્વભાવ જતો નથી” એ ઉક્તિ અનુસાર સમયે સમયે એવી ઘટનાઓ બહુધા બન્યાજ કરતી, એ હકીકત તે કાળના ઈતિહાસ પરથી સિદ્ધ થાય છે. ૪ સ. ૧૬૩૩ માં સુરસમખાને સીહી પર ચઢાઈ કરી હતી, ત્યારે *સમ્રાટના સમયમાં જિનપ્રતિમાની આશાતના થવાનો ઉલ્લેખ હીરવિજયસૂરિ રાસ”માં કવિ ઋષભદાસે પણ આ પ્રમાણે કર્યો છે. " पाटणथी पछइ करइ विहार, त्रस्बावतीमां आवणहार। વિતરે રહ્યા વરવતી, રાતની દુરૂ પ્રતિમા મસ્તી ૨૮ अहम्मदाबाद अकबरशाह जिसै, पाले आजमखान सही तिसै। खंडी प्रतिमा पासनी त्यांहि, लख्यु आव्युत्रम्बावती मांहि ॥ १९ ॥ हाकिम हसनखान कर करी, आसातना प्रतिमाकी करी। सुणी हीर सोजितरै रह्या, बोरसदे पछे गुरुजी गया ॥ २० ॥ (આનન્દ કાવ્ય મહોદધિ મૌ. ૫, પૃ. ૪૮)
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy