________________
પ્રકરણ ૮ મુ
યુગપ્રધાન પદ પ્રાપ્તિ– gin IP ailm
ફૂર્ય લોકોના દેવમંદિરોનો નાશ કરે એ મુસલHome શા માનેને સ્વાભાવિક દોષ હતો. જો કે સમ્રાટ અકબરના સુખ સામ્રાજ્યમાં આવું દુષ્કૃત્ય સર્વથા વજર્ય અને નિષિદ્ધ હતું, છતાંય “જાતિ સ્વભાવ જતો નથી” એ ઉક્તિ અનુસાર સમયે સમયે એવી ઘટનાઓ બહુધા બન્યાજ કરતી, એ હકીકત તે કાળના ઈતિહાસ પરથી સિદ્ધ થાય છે. ૪ સ. ૧૬૩૩ માં સુરસમખાને સીહી પર ચઢાઈ કરી હતી, ત્યારે
*સમ્રાટના સમયમાં જિનપ્રતિમાની આશાતના થવાનો ઉલ્લેખ હીરવિજયસૂરિ રાસ”માં કવિ ઋષભદાસે પણ આ પ્રમાણે કર્યો છે. " पाटणथी पछइ करइ विहार, त्रस्बावतीमां आवणहार।
વિતરે રહ્યા વરવતી, રાતની દુરૂ પ્રતિમા મસ્તી ૨૮ अहम्मदाबाद अकबरशाह जिसै, पाले आजमखान सही तिसै। खंडी प्रतिमा पासनी त्यांहि, लख्यु आव्युत्रम्बावती मांहि ॥ १९ ॥ हाकिम हसनखान कर करी, आसातना प्रतिमाकी करी। सुणी हीर सोजितरै रह्या, बोरसदे पछे गुरुजी गया ॥ २० ॥
(આનન્દ કાવ્ય મહોદધિ મૌ. ૫, પૃ. ૪૮)