________________
અકબર પ્રતિબંધ : '..
gs જ્યારે એ પોતાના સદ્ગુણોમાં સ્થિર બની. જ્યાં સુધી એમાં લીન રહે છે ત્યાં સુધી એમાં ભારે શુદ્ધિ રહે છે. કામ, ક્રોધ, મેહં, અજ્ઞાન આદિ દુર્ણ સાથે સંબંધ થતાં સાથે સાથ કર્મોનું બંધન થઈ જાય છે. આ કર્મોને કારણેજ વિવિધ જવાનિમાં નાના પ્રકારના રૂપ ધારણ કરી જી ક્યારેક મનુષ્ય ક્યારેક પશુ પક્ષી તે કયારેક દેવરૂપમાં અવતરે છે. પોતાના પુણ્ય પાપને કારણે કોઈવાર રંક ઈવાર સબળે, કઈવાર દુર્બળ, તે કોઇવાર સત્તાધીશ કે કે ઈવાર ભિક્ષુક આદિ સ્થિતિથી જગતમાં પિતાનો પરિચય આપી પોતે અનેક જાતના સુખદ અનુભવે છે. ' * પ્રત્યેક આત્માએ આવા અનેક પર્યાયે ધારણ કર્યા છે. અને જ્યાં સુધી એની સાથે કને સંબંધ છે, ત્યાં સુધી એ પર્યાયે ધારણ કર્યાજે કરશે. કર્મોને સર્વથા વિનાશ થતાં, આત્માને શુદધા સ્વભાવ પ્રકટ થાય છે. આત્માની આ અવસ્થાને જ જૈન-દર્શનમાં પરમાત્મા કે ઈશ્વર કહે છે. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક જીવ પરમાત્મા બની શકે છે. આથી. પ્રત્યેક પ્રાણીનું એ કર્તવ્ય છે કે એ પરમાત્મા બનવાના કારણોને સમજે, અને એને અનુકૂળ પોતાનું વતન રાખે.
જે માર્ગને આશ્રય લઈ આત્મા પરમાત્મા બને છે, એ માર્ગને ધર્મ અથવા સાધક અવસ્થાને નામે ઓળખવામાં આવે છે; અને દુર્ભાને પેદા કરી કર્મ બાંધનાર જેટલાં કારણે છે, એને પાપ કે બાધક અવસ્થા કહે છે. પ્રત્યેક પ્રાણને સાધક અને બાધક માર્ગનું જ્ઞાન હોતું નથી. આથી જેઓ તત્વજ્ઞાનના ઉંડાઅધ્યયન દ્વારા એને યથાવત્ જાણી સાધક માને આશ્રય લે છે, અને બીજાઓને સન્મા