SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ અંકમરનુ આમન્ત્રણ એક લાખ રૂપિયાના ખર્ચે થયા. જે વિધિવિધાન વા. શ્રીમાનસિહજી (મહિમરાજજી )એ સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી કરાવેલ, આના ઉપલક્ષમાં શ્રીજિનચન્દ્રસૂરિજીના આદેશથી ઉપાધ્યાય શ્રીજયસેામજીએ અષ્ટોત્તરી સ્નાત્રની વિધિ ગદ્ય ભાષામાં મનાવી. ૪ ૬૭ પૂજન પરિસંમાપ્ત થતાં મગલ દીપક અને આરતીને સમયે સમ્રાટ અને એમના પુત્ર શેખુજી ( સલીમ શાહજાદા) અનેક મુસાહિમે સાથે ત્યાં આવ્યા, અને રૂપિયા દસહજાર જિનેન્દ્ર ભગવાન સન્મુખ ભેટ ધરી પ્રભુભકિત તેમજ જૈનશાસનનું ગૌરવ વધાર્યું . મત્રીશ્વરના કથનાનુસાર શાંતિનિમિત્તે પ્રભુના સ્નાત્રજલને मुनि कहे हत्या नवि लीजै, स्नात्र अष्टोत्तरी कीजै । पांतस्यां हरेख्यो तेणिवार, कुट्टण वामण बडे ગવાર્ ॥ ૪૦ ]]. झूठे बामण ऋषि भली वात, करो अष्टोत्तरी सनात हुकुम करमचन्दनई Èí, मानसिंहे अष्टोत्तरी હીયે ॥ ૪૨ थानसिंह मानु कल्याणकरि स्नात्र उपासरइ બાળ ! पांतस्या शेखजी આ, लाख रुपइया લાવર || ૪૨ ॥ आंबिल धरता । स्नांत्र सुपासनु करतां, श्राद्ध श्राविका जिनशासननी उन्नति थाय, विघ्न पातशाह केरू નાય ॥ ૪૪ ॥ [ કવિ ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ ] આ વિષયમાં વધુ જાણવા સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૧૫૪, ક ચન્દ્રમ ત્રિ-વંશ પ્રાધવૃત્તિ અને ભાનુચંદ્ર ચરિત્ર જુઓ. × “શ્રીગિનષન્દ્રનુ–માવેરા દામપુરે હિલિતા ! जयसोमोपाध्यांयैः,स्नात्रविधिपुण्यवृद्धिकृता ॥ १ ॥ આની હસ્તલિખિત પ્રતિ બીકાનેરના જ્ઞાનભંડાર અને યતિવય ઉ. જયચન્દ્રજીના ભંડારમાં છે. " ૯
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy