________________
અંકમરનુ આમન્ત્રણ
એક લાખ રૂપિયાના ખર્ચે થયા. જે વિધિવિધાન વા. શ્રીમાનસિહજી (મહિમરાજજી )એ સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી કરાવેલ, આના ઉપલક્ષમાં શ્રીજિનચન્દ્રસૂરિજીના આદેશથી ઉપાધ્યાય શ્રીજયસેામજીએ અષ્ટોત્તરી સ્નાત્રની વિધિ ગદ્ય ભાષામાં મનાવી. ૪
૬૭
પૂજન પરિસંમાપ્ત થતાં મગલ દીપક અને આરતીને સમયે સમ્રાટ અને એમના પુત્ર શેખુજી ( સલીમ શાહજાદા) અનેક મુસાહિમે સાથે ત્યાં આવ્યા, અને રૂપિયા દસહજાર જિનેન્દ્ર ભગવાન સન્મુખ ભેટ ધરી પ્રભુભકિત તેમજ જૈનશાસનનું ગૌરવ વધાર્યું .
મત્રીશ્વરના કથનાનુસાર શાંતિનિમિત્તે પ્રભુના સ્નાત્રજલને मुनि कहे हत्या नवि लीजै, स्नात्र अष्टोत्तरी कीजै । पांतस्यां हरेख्यो तेणिवार, कुट्टण वामण बडे ગવાર્ ॥ ૪૦ ]].
झूठे बामण ऋषि भली वात, करो अष्टोत्तरी सनात हुकुम करमचन्दनई Èí, मानसिंहे अष्टोत्तरी હીયે ॥ ૪૨ थानसिंह मानु कल्याणकरि स्नात्र उपासरइ બાળ ! पांतस्या शेखजी આ, लाख रुपइया
લાવર || ૪૨ ॥ आंबिल धरता ।
स्नांत्र सुपासनु करतां, श्राद्ध श्राविका जिनशासननी उन्नति थाय, विघ्न पातशाह केरू
નાય ॥ ૪૪ ॥
[ કવિ ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ ] આ વિષયમાં વધુ જાણવા સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૧૫૪, ક ચન્દ્રમ ત્રિ-વંશ પ્રાધવૃત્તિ અને ભાનુચંદ્ર ચરિત્ર જુઓ.
× “શ્રીગિનષન્દ્રનુ–માવેરા દામપુરે હિલિતા ! जयसोमोपाध्यांयैः,स्नात्रविधिपुण्यवृद्धिकृता ॥ १ ॥
આની હસ્તલિખિત પ્રતિ બીકાનેરના જ્ઞાનભંડાર અને યતિવય ઉ. જયચન્દ્રજીના ભંડારમાં છે.
"
૯