SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ વિવાર અને ધર્મપ્રભાવના કર્યા. ચાતુર્માસ પૂરો થતાં અમદાવાદ પધાર્યા. શ્રીગુણવિનયે રચેલ, બિકાનેરથી શત્રુ થયાત્રા નીકળેલ સંઘના “ચૈત્યપરિપાટી–સ્તવનમાંથી જાણવા મળે છે કે “બિકાનેરથી સં. ૧૬૪ ના માહ માસમાં તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની યાત્રાએ સંઘ નીકળે, આ વિશાળ યાત્રી સંધ રસ્તામાં આવતા તમામ તીર્થોની યાત્રા કરતે કરતે ફેમશ સેરિસે, લેણુ-પાર્શ્વનાથન તીર્થો આવ્યો.” તરફ અમદાવાદથી સંઘપતિ રોગીનાથ અને સમજીના સંઘસહિત સૂરિ પણ આવ્યા અને આ સંઘમાં મેલ થયા. ચારે ઠેરથી લોકો આ સંઘમાં આવ્યા હતા; જેમાં બિકાનેર, મડવર, સિંધ દેશ જેસલમેર, સીરાહી, બાલેર, શેરઠ અને ચાંપાનેરનાં નામો ઉલ્લેખનીય છે. વિશાળ યાત્રિીસંઘની સાથે ચત્ર વદ ૪ના રોજ સૂરિમહારાજે મહાતીર્થ, સિદ્ધક્ષેત્ર શ્રી સિદ્ધાચલજીની ચાત્રા કરી. જે - “ તેરા ૪ મિ. વસિ ત્રિ પુકાર | સવ ૨૩ દિન, વિજય સુંવાળo 1 1 सापान योगी सामर्जा. मनधर दरखना * ન, રોઝા રા ૨૨ નાં ૦ मबिहिन भातर संबनर. श्रीयादेव . ૨ : ૨ . રજન રજ ! ૧૨ ૧ ની અનેરનાં નાસર સાડા અનીલ E " : રરર રર. દ = * * એ જ ર ર , રારિ , ૪૧ જજ * 7 + 2. = =
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy