________________
લાગ્યા
લ
ક
.
વિહાર અને ધર્મપ્રભાવના
૫૩ બળથી જ મોગલ સેના માર્ગ ભૂલી અન્યત્ર ચાલી ગઈ. બધા* લાકે ખુશ થતાં થતાં પોતપોતાને ઘેર આવ્યા, ને સૂરિજીના યોગ પ્રાબલ્યથી ચમત્કત થઈ તેમની, ભારોભાર પ્રશંસા કરવા લાગ્યા. ઉપરોક્ત પટ્ટાવલીમાં આનું વર્ણન આ પ્રમાણે કરેલ છે. . "वलि जियई नहलाई नगरमांहि श्रीपूज्यजी हता, संघ मिली गुग चिनव्या गुरुजी! मुगलनड भय सांभलियई छई । गुरे फाहयो महानुभाव ! कोई विशेष नहीं। इम य.रतां मुगल हफा आया. तिवारइ सर्वलोक जीव लेई दिलोदिस नाठा (ાળા) 7 કૂચ કક્ષામાં દિશી દાવા ન, દાર यईटा. गुणनानई प्रभावि मुगलांनउ कटक मारग थकी चूकड, .पीजी टामि गयउ । सर्व लोक आप आपणा घरे आध्या, संघ मिली उपासरई आधि देवर तर गुरुजी ध्यान करइ छ । संघ पांदी, पूजी स्तवना फरवा मांडी, सर्व लोक दक्ति थयउ, રામ રામ રામ રામ
ત્યાંથી વિહાર કરી ચૂરિજી બાપડાઉ (? બાપે, જે બિકાનેરથી ૪૪ માઈલ છે) પધાર્યા. સં. ૧૬૨૫નું ચોમાસું રસંઘના વિનીત આગ્રહથી ત્યાંજ કર્યું. ચાતુર્માસ પૂરો કરી, રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં બિકાનેર પધાર્યા. સં. ૧૬રનું મારું બિકાનેર થયું, રાં. ૧૯૨૭નું ચોમાસું મહિમ કર્યું.
સાપુ-વિહાર કરતા મેવાત પ્રદેશમાંથઈ આગરા પધાર્યા. વિહાર પત્રોમાં લખ્યું છે :-“d. દર૭ , . . . म. धुंभ। चन्द्र० म० स्० नेमिचैत्य, चिचि सौरिपुर यात्रा,
પાકિ જs gઈ આવ્યા આથી હસ્તિનાપુરમાં કાન્તિના, કુપુના, કરનાલ તથા મલ્લિનાથજીની પિ તેમજ વાડમાં ધીરન્દ્રપ્રભુ ભગવાનની યાત્રા કરવાનું નકકી છે. વાગરામાં ધર્મકાર્યો બહુ થયાં, ત્યાં એક માસની માસ