________________
४
યુરપ્રધાન શ્રીજીચંદસૂરિ કલ્પ સ્થિતિ કરી સૂરિજી સૌરિપુર પધાર્યા. ત્યાં શ્રી નેમિનાથ
સ્વામીની યાત્રા કરી, અને ચન્દ્રવાડિ હસ્તિનાપુરની યાત્રા કરી પાછા આગરા પધાર્યા. ત્યાંથી ચોમાસું કરવા ગવાલિયર જતા હતા, પરંતુ આગરા સંઘના વિશેષ આગ્રહને લીધે સં. ૧૬૨૮૪
મારું આગરામાંજ કર્યું. વિવિધ ધર્મધ્યાન કરતાં સુખપૂર્વક પર્યુષણ પર્વ વ્યતીત થયા બાદ સૂરિજીએ એક પત્ર “સામલિ નગરના સંઘને પાઠ. આ અસલી મૂળપત્ર અમારા સંગમાં છે, એમાં ઉપરોક્ત તીર્થ પર્યટન, વિહાર અને ધર્મકાર્યોનું पशु थाई वर्णन छ. २१ पत्री न४८ २ प्रमाणे छ :- ॥६०॥ स्वस्ति श्रीशान्तिजिनं प्रणम्य श्रीआगरानगरात:...श्रीजिनचन्द्रसूरयःपं. आणंदोदय गणि, पं. वीरोदय मुनि, पं. भक्तिरंग गणि, पं. सकलचंद्र गणि, पं. नयविलास मुनि, पं. हर्षविमल, प. कल्याणकमल, पं. महिमराज, पं. समयराज पं. धर्मनिधान, पं. रत्ननिधान, श्रीपाल, प्रमुख साधु १९ विहितापास्तयः श्रीसांभलिस्थाने श्रीदेव गुरुभक्तिकारकं श्रीजिनाज्ञाप्रतिपालकं सा. मूला. सा. सासीदास सा. पूरु सा. पदू सा. वस्तू सा. गांगू नाथू धम्मू पूरू लकडू श्रोसंध समुदायकं सादर धर्मलाभपूर्वक समादिशन्ति श्रेयोऽत्र श्रीदेवगुरुप्रसादात्। उपदेशो यथा ॥ “घरमा मंगलमुकिट्ठ अहिंसा संजमा तया । देवा वि तं नमसंति, जर धरले सया भणा ॥१॥" इत्यादि बपिदेश जाणी धधिम करता लाम छइ, तथा महिम हुती विहार करी साधुविहार करतां सेवात देश मोहि थइनइ अत्र आव्या, घणा धर्म ना लाभ थया.। पछा मास कल्प क......(री नई!) सौरीपुर श्रीनेमिनाथनी यात्रा करीना अत्र आ......(व्या) पछइ चौमासि उपरि चालेर नई चालता हुता प... (२ श्रीस)वनइ आग्रहइ अत्रेज रह्यो । धर्म ध्यान