________________
પ્રકરણ ૪ થું
પાટણમાં ચર્ચાજય –
હું પા કુટણનગર ગુજરાત પ્રાંતની પ્રાચીન રાજધાની છે. આ
BuuuÈ નગર વનરાજ ચાવડાએ વસાવેલ. ગુજરાતના ઈતિહાસમાં આ શહેરનું સ્થાન ઘણું ઊંચું છે. ધર્મિષ્ઠ મહારાજા દુર્લભરાજની સમક્ષ આચાર્ય શ્રીજિનેશ્વરસૂરિજીએ ચૈત્યવાસીઓને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરી “ખરતર” બિરુદ આજ નગરમાં પ્રાપ્ત કરેલ, જેનું વર્ણન બીજા પ્રકરણમાં આવી ગયું છે. સંવત્ ૧૬૧૭ માં આપણું ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજે પાટણમાં ચોમાસું કર્યું. એ સમયે તપગચ્છીય કદાગ્રહી-શિરોમણિ તેમજ ઉગ્રસ્વભાવી ઉ. ધર્મસાગરજીએ ૪ લોકેની સમક્ષ કહ્યું કે નવાંગી વૃત્તિના કર્તા શ્રી અભયદેવસૂરિજી ખરતરગચ્છમાં નથી થયા, આ
* શ્રીહનલાલ દ. દેસાઈ બી.એ, એલ.એ બી, પિતાના પુસ્તક “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસના પૃ. ૫૬ર માં આ પ્રમાણે લખે છે. “તેઓ ઘણું વિદ્વાન પણ અતિઉ સ્વભાવી અને દૃઢ આગ્રી (પ્રખર સંપ્રદાયી) હતા. ધર્મસાગરે તપાગર સાચે ને બીજા ગો ખાટા જણાવી તેમના પર ઘણા પ્રકારો ઉગ્ર ભાષામાં મંથો નામે તવતરંગિણી, પ્રવચન પરીક્ષા કુમતિ-મતદાલ (આદિ) સી ક્યો. ખતરો
ઉભાવી એ બીજિનચી ગયું છેનગરમાં