________________
સૂરિ પરિચય : ?
૩૧. * સૂરિજી ગરછમાં ફેલાયેલા શિથિલાચારને જોઈ ભારે ઉદ્દેશ પાગ્યા. જે આત્મસિદ્ધિના ઉદેશથી ચારિત્ર ધર્મને વેષ ધાર્યો એ આદર્શ ન પાળવે એ લોક-વંચનની સાથે સાથે આત્રા-વંચના પણ છે. ગચ્છની સુધારણાથે ગચ્છનાયક માટે કિયાઉદ્ધાર કરે અનિવાર્ય છે, ઈત્યાદિ વિચાર કરતાં એમનામાં આગળ તેમજ ચારિત્રની અમોઘ શક્તિનો ઉલ્લાસ થવા લાગ્યો, અને અંતે એમના હરામાં કિલેદાર કરવાની પ્રબળ ભાવના જાગૃત થઈ એમને લાગ્યું કે ત્યાગ વિના સફળતા નથી. શુદ્ધ ચરિત્ર પાળવાથી જ ઈટબેચની સિદ્ધિ થાય છે. પરિગ્રહધારી વ્યકિતઓ સ્વતંત્ર સત્ય ઉપદેશ કદી આપી શકતા નથી. તેમ જનતા પર પ્રભાવ પણ નથી પાડી શક્તા, ને તેઓ સ્વાર્થ નિમિત્તે હંમેશાં દબાલાજ રહે છે. આથી મારે સમસ્ત. પ્રકારના સુખ અને કલ્યાણને દેનાર ક્રિધાર કરે એજ પરમ શ્રેય છે. આમ વિચારી સં. ૧૬૧૪ ચૈત્ર વદી ૭ ના રોજ કિયેધાર કર્યો. આ શુભ અવસર પર મંત્રીશ્વર શ્રીસંગ્રામસિંહ. વાવતે પુષ્કળ દ્રવ્ય ખચી ઉત્સવ કર્યો. એ સમયે બિકાનેરમાં ૩૦૦ ગૃહીતિઓ હતા, જેમાંથી ૧૬ શિષ્યોએ પરિગ્રહને રિસર્વથા ત્યાગ કરી સૂરિજી પાસે પાંચ મહાવ્રત ધારણ કર્યા, બાકી બધાં મરણ મથે (એટલે મસ્તક પર), અને રણ–ણ (એટલે કરજાની માફક બઝારૂપ પાઘડી ધારણ કરી) અર્થાત્ ચારિત્ર પાળવામાં અસમર્થ નીવડયા. એ લોકે આજ
* * ખરતરગચ્છ પટ્ટાવલી નં. ૧માં ક્રિધારને સં. ૧૬૧૩ લખેલ છે. સંભવ છે કે કર્તાએ ગુજરાતી પધ્ધતિનું અનુસરણ કર્યું હોય, વિહાર પત્રમાં તે બંનેમાં સં. ૧૬૧૪ જ લખેલ છે.. . +આવું કથન સ્વ. આચાર્ય શ્રજિનકપાચન્દ્રસૂરિજી મહારાજનું છે
આ લેકે પિતાને મથેન અથવા મહાત્મા લખે છે.