________________
-
-
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ लिख्या जे फागुण चौमासा पछी आदेश देस्यां । तत्रार्थ अत्रं
आयां पछी जाग्याजोग्य विचारी आदेशरी बात करज्यो। पं. .भावप्रमोद भणी तेडाविज्यो। ते सर्व रूडीपरइ जाणिइ छ। मा पिण कागळ दीघर छइ । जाणां छां पारा तुहां पासि आवस्यइ। सदा चंदना जाणिज्यो ।। सावचेत रहिन्यो ।) तथा तुहांनई गच्छमाहे जिबई यतिरउ कागल नथी आव्यङ, जिया संघरउ पिण नहीं आयो। तेलिखिज्यो । भारवाडि बेगा पधारियो । कागलरा समाचार उत्तर सह लिखिच्यो। सर्वोऽपि साधुवाँऽनुम्य : ।। गुजरातरा जती गुजरालमांहिज राखियो। લાશ ત T૩ | ધાર ૭ છે !
આચાર્ય પદ પ્રાપ્તિ પછી આપણા ચરિત્રનાયક સુમીિરજી શ્રીજિનચન્દ્રસૂરિજી નામથી પ્રસિદ્ધ થયા. જે દિવસે એમના આચાર્ય પદ પ્રદાન થયું એ રાત્રિએ એમના ગુરુ કીજિનમાણિક વરિજીએ સ્વપ્નમાં પ્રત્યક્ષ દર્શન દીધાં, જે સમવસરણ પ્રકરણના પુસ્તકમાં રહેલ સામેના રિમંત્ર પર્વ તરફ સંકેત કરી અદ્રશ્ય થઈ ગયા. સ. ૧૬૧ર નો ચાતુર્માસ જેસલમેર . બિકાનેરના મંત્રી શ્રીસંગ્રામસિંહ વછાવતે હરિજીને બિકાનેર પધારવા વિનંતી પાડવી.
ચાતુર્માસ પૂરો થતાં ચરિક જેસલમેરથી વિહાર કરી બિકાનેર પધાર્યા. સં. ૧૯૧૩ નો ચાતુર્માસ ત્યાંજ કર્યો. બિકાનેરને પ્રાચીન • ઉપાશ્રય + શિથિલાચારી યતિઓએ રોકેલે દેખી મંત્રીકવરે પિતાની અવશાળામાંજ અરિજીને ચાતુર્માસ કરાવ્યું. તે સ્થળ આજે ઘડી ચેકમાં મેટા ઉપાશ્રયના નામથી પ્રસિદ્ધ છે.
૪ જુઓ ક્ષમા કલ્યાણજી કૃત ખરતરગચ્છ પટ્ટાવલ આદિ. .
+ આ ઉપાય, બારમાં શ્રીચિન્તામણિજીના મંદિરની બાજુમાં હતો, જ્યાં આજકાલ મથેરણ લેકે નિવાસ કરે છે. કહેવાય છે કે (1) ચિંતામણિજીનું મંદિર (૨) આ ઉપાય અને (૩) બિકાનેરના પ્રાચીન કિલ્લાની નીવ એકી સાથે નાંખવામાં આવી હતી.
સિહ વછાવતે
જેસલમેરથી કરતા પ્રાચી